ગાંધીનગરગુજરાત

રાજપૂત સમાજ દ્વારા સમાજના સભ્યોની ઉપસ્થિતીમાં વાર્ષિક સામાન્ય સભા

ગાંધીનગર રાજપૂત સમાજ દ્વારા સમાજના 500 સભ્યોની ઉપસ્થિતીમાં વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ તરીકે બિનહરીફ ડૉ. શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી

Read More
ગુજરાત

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 56% વરસાદ છતાં પણ જળાશયોનાં કાંઠા હજીય તરસ્યા

ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા વ્યાપક વરસાદને કારણે સિઝનનો સરેરાશ 56 ટકા વરસાદ નોંધાયો છે પરંતુ જળાશયોમાં પાણીના સંગ્રહની

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભાઇ-બહેનનો પ્રેમનો પર્વ રક્ષાબંધન

ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો તો સૂતરના તાંતણામાં પણ કશુંક રહસ્ય ગૂંથાઇ છે આવા તંતુ ભેગા કરી જે રક્ષાસૂત્ર કે જનોઇ સૂત્ર

Read More
ગુજરાતરાષ્ટ્રીય

વડોદરા : ફલાયઓવરને પ્રમુખ સ્વામી મહારાજ નામકરણ કરાશે

વડોદર પ.પૂ. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના ગઇકાલે અંતિમ સંસ્કાર વિધિ સાળંગપુર ખાતે સંપન્ન થઇ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન

Read More
ગાંધીનગરગુજરાત

દલિત-પાટીદાર આંદોલન મુદ્દે વિધાનસભા ગૃહમાં વિશેષ ચર્ચાની માગણી

ગાંધીનગર :રાજ્યમાં દલિતો પર હુમલા થઇ રહ્યા છે. પાટીદારો, આદિવાસી સમાજ, સામાજિક અને આર્થિકરીતે પછાત વર્ગ, વેપારી સમાજ તથા અન્ય

Read More
ગુજરાતરાષ્ટ્રીય

આજે 3 વાગે બાપાના અંતિમ સંસ્કારઃ અંતિમવિધિમાં ચંદનના બદલે વપરાશે સામાન્ય લાકડું

સાળંગપુર:13 ઓગસ્ટ(શનિવારે)અક્ષર નિવાસી થયેલા પ્રમુખ સ્વામી મહારાજના અગ્નિ સંસ્કાર 17 ઓગસ્ટ(બુધવારે) બપોરે 3 કલાકે સંપૂર્ણ હિન્દુ વિધિ મુજબ સંતોના શ્લોક

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે મંજુર કરેલ સાતમા પગારપંચની ભલામણો મુજબ ૧લી ઓગસ્ટ થીજ ગુજરાત સરકારના કર્મચારીઓને લાભ મળશે : નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

★ રાજ્ય સરકારના અધિકારી કર્મચારી પેન્શનર્સ અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના કર્મચારીઓને લાભ ★ રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૮૫૧૩ કરોડનું

Read More
ગુજરાતરાષ્ટ્રીય

રાહુલ ગાંધી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આજે આવશે સાળંગપુર By: abpasmita.in | Last Updated: Tuesday, 16 August 2016 1:28 PM Share અમદાવાદ: 13 ઓગસ્ટના રોજ BAPSના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હતા. હવે આવતી કાલે 17મી ઓગસ્ટે ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આવશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રમુખ સ્વામીની અંતિમવિધિમાં હાજરી આપવાના છે. 17મી ઓગસ્ટ ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ હોવાથી બપોર બાદ દર્શન બંધ કરવાનો મંદિર દ્વારા નિર્ણય લેવાયો છે. પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહનો જે જગ્યા પર અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે, તે જગ્યાએ સંસ્થા દ્વારા વિવિધ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ: 13 ઓગસ્ટના રોજ BAPSના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હતા. હવે આવતી કાલે 17મી ઓગસ્ટે ત્રણ વાગ્યે

Read More