ગુજરાતરાષ્ટ્રીય

પ્રમુખ સ્વામી મહારાજ ની અંતિમ વિધી ક્રિયા

સાળંગપુર મંદીર પરિસરમાં મુકવામાં આવેલી શાસ્ત્રીજી મહારાજ અને સ્વામી નારાયણ ભગવાન ની પ્રતિમા ની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજ ના નશ્વર

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જિલ્લાના હેડ કોન્સ્બટેબલ ભગવાનભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક

ગાંધીનગર, રવિવાર સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુજરાત પોલીસના બે અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ અને ૧૭ અધિકારી જવાનોને

Read More
ગુજરાતરાષ્ટ્રીય

૧૫મી ઓગસ્ટે આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાતમાં એલર્ટ

અમદાવાદ, રવિવાર તા. ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર દિને ભારતમાં આતંકી હુમલાની ભીતીના પગલે ગૃહ વિભાગે ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કર્યું છે.

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

અમદાવાદ, રવિવાર હૃદયમાં ભારોભાર શોક-આંખોમાં આંસુ સાથે આજે સંત પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું.

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગાંધીનગર અક્ષરધામ વિશે જાણવા માંગો છો તે બધું! પ્રમુખસ્વામીએ કર્યું’તું જાણીતું

ગાંધીનગર:બીએપીએસ સંસ્થાનાં વડા અને સ્વામિનારાણ સંપ્રદાયના પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં છેલ્લુ આગમન 1 ઓગષ્ટ 2014ના રોજ

Read More
ગાંધીનગરગુજરાત

ફેસબુકમાં ‘બાપુ ફોર ગુજરાત CM’ પોસ્ટ થતાં ખળભળાટ

ગાંધીનગર:ભાજપમાં મુખ્યમંત્રીના પદને લઇને ભારે સ્પર્ધા ચાલી પછી કોંગ્રેસ પણ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરીને લડવાની તૈયારી

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીએ ફાળવેલ મંત્રીઓનાં ખાતાંમાં ફેરફાર

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી હતી હવે તેમાં સામાન્ય ફેરફાર કરાયા છે. વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ કેબિનેટ

Read More
ગાંધીનગર

ઘ-૪ પાસે બસે ઈન્કવાયરી કચેરીના કર્મચારીને કચડયો

ગાંધીનગર, પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે ઘ-માર્ગ ઉપર ઘ-સાડા ચાર

Read More
ગાંધીનગરગુજરાત

વિસ્થાપીતોની વસાહતમાંથી કોલેરા બાદ ઝાડા ઉલ્ટીના ૨૭ દર્દીઓ મળ્યા

ગાંધીનગરના રેલવે સ્ટેશનના પાછળના ભાગમાં આવેલી વિસ્થાપીતોની વસાહતમાં છેલ્લા ઘણા દિવસોથી રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં બે દિવસ પહેલા કોલેરાના

Read More