ગુજરાત

ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે, ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં ફેરફારની કવાયત તેજ

ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલુ જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર

Read More
રાષ્ટ્રીય

ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિ રાજ્યસભા માટે થયા નોમિનેટ

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ હવે રાજ્યસભામાં જોવા મળશે. મહિલા દિવસે ખાસ સન્માન કરતાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Read More
ગુજરાત

રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ, યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે

કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે. આજે ન્યાય યાત્રા દાહોદ અને

Read More
રાષ્ટ્રીય

દરેક નાગરિકને સરકારના કોઈ પણ નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે: SC

સુપ્રીમ કોર્ટે કલમ 370ને રદ કરવાની ટીકા કરનાર વ્હોટ્સએપ સ્ટેટસના આધારે એક પ્રોફેસર સામે નોંધાયેલી FIRને રદ કરતા કહ્યુ કે

Read More
રાષ્ટ્રીય

પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના 10 મેના રોજ કપાટ ખુલશે

આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં

Read More
રાષ્ટ્રીય

પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં: HC

ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય

Read More
રાષ્ટ્રીયવેપાર

LPG સિલિન્ડરના ભાવ 100 રૂપિયાનો ઘટાડો, મહિલા દિવસ પર સરકારની ભેટ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. PM મોદીએ શુક્રવારે જાહેરાત કરી

Read More
ગુજરાત

ધારીસણા આદર્શ પ્રાથમિક શાળામાં નવીન ઓરડા અને કોમ્પ્યુટર લેબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ધારીસણા ગામમાં ગાંધીનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધારીસણા આદર્શ પ્રાથમિક શાળામાં નવીન ઓરડા અને કોમ્પ્યુટર લેબના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

Read More
ગાંધીનગર

સાદરા ગામમાં રૂપિયા 32 લાખના ખર્ચે નવીન જક્ષણી ધામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર જિલ્લાના સાબરમતી નદીના કિનાર આવેલા સાદરા ગામમાં વર્ષોથી ગામના મુખ્ય પ્રવેશ દ્વારની માંગ હતી જેને લઈ સેવા કાર્યોમાં હંમેશા

Read More
રાષ્ટ્રીય

ભારતીય નેવીએ મધદરિયે જહાજમાં ફસાયેલા 21 લોકોને બચાવ્યાં

છેલ્લા ઘણા સમયથી રાતા સાગરમાં હુથીઓ દ્વારા માલવાહક જહાજો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે જેના કારણે શિપિગ કંપનીઓના જહાજને

Read More