ગાંધીનગરગુજરાત

ધોરણ 10 અને 12ની પરીક્ષા 1675 કેન્દ્રો પર યોજાશે, નવા 54 કેન્દ્રો ઉમેરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 1675 પરીક્ષા

Read More
રાષ્ટ્રીયવેપાર

ભારતમાં ટૂંક સમયમાં GPSના આધારે ટોલ ટેક્સ વસુલવામાં આવશે

ભારતમાં હા ઈવે પર ટોલ ભરતી વખતે હજુ પણ લાંબી લાઈનોમાંથી છુટકારો નથી મળ્યો. કેશની જગ્યાએ હવે વાહનો પર ફાસ્ટેગ

Read More
ગાંધીનગરગુજરાત

દહેગામ ખાતે રૂપિયા ૧૬૩૮ લાખના ખર્ચે 5 ચેકડેમોનું મંત્રી કુવરજીભાઈ હસ્તે ખાતમુર્હૂત કરાયું

‘જળ એ જીવન છે’, શરીરની રચના હોય કે સૃષ્ટિની રચના પ્રત્યેકમાં જળ મહત્વનો ભાગ ગણાય છે. જળ સંપત્તિ વિભાગના નક્કર

Read More
ગાંધીનગરગુજરાત

રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને લઈ પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ બચુભાઈ ખાબડને સોંપાયો

રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની નાદુરસ્ત તબીયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યનાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો

Read More
રાષ્ટ્રીય

રોજગાર મેળા હેઠળ પીએમ મોદી 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો આપશે

રોજગાર મેળા હેઠળ PM મોદી સરકારી વિભાગોમાં 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રો આપશે. આ જ

Read More
રાષ્ટ્રીય

ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મૂડમાં: 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન

ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. પોતાની માંગણીઓ સાથે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ભારત

Read More
ahemdabadગુજરાત

કેન્દ્રિય ગૃહમંત્રી શાહ આજે ગુજરાતમાં વિવિધ 7 કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. જેમાં અલગ અલગ 7 કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

જાસૂસીના આરોપમાં કતરમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરાયા

જાસૂસીના આરોપમાં કતરમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. કતરમાં ભારતની કાનૂની લડાઈ બાદ ગયા

Read More
રાષ્ટ્રીય

બિહારમાં આજે નીતિશ કુમારની અગ્નિ પરીક્ષા

બિહારમાં કોંગ્રેસ અને આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઇ રહેલા નીતિશ કુમારે ૧૨મી તારીખે વિધાનસભામાં

Read More
ahemdabadગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આવતીકાલે અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે 

મોબિલેન કંપની દ્વારા નિર્મિત EV ચાર્જિંગ સ્ટેશનોની મદદથી અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી ઝીરો

Read More