ગુજરાત

સરકારની બીજી મહત્વની જાહેરાત, ગૌશાળા-પાંજરાપોળીને આ લાભ મળશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીવન ટકાવી રાખવાના હેતુથી પશુઓની સંભાળ રાખતી સેવાભાવી સંસ્થાઓને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ આપવાનો

Read More
ગુજરાત

વડોદરામાં 22 હજાર કરોડના ખર્ચે સેના માટે ટ્રાન્સપોર્ટ પ્લેન પ્લાન્ટ બનાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક મહિનામાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. ટાટા અને એરબસ સંયુક્ત રીતે

Read More
ગુજરાત

વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોર આજે ભાભરથી ધીમે ધરણીધર ભગવાનની બે દિવસીય યાત્રાએ

વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોર આજે ભાભરથી ધીમે ધરણીધર ભગવાનની બે દિવસીય યાત્રાએ જઈ રહ્યા છે. ગુજરાતમાં, લમ્પી વાયરસે ખાસ કરીને

Read More
ગુજરાત

3 દિવસના ગુજરાત પ્રવાસે સીએમ કેજરીવાલ અને સીએમ ભગવંત માન, 6 સભાઓ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી નું બ્યુગલ વાગી ગયું છે અને રાજનૈતિક પાર્ટીઓ પોતાનો પ્રચાર અને પ્રસાર કરવામાં કમરતોડ મહેનત કરી રહી

Read More
ગુજરાત

વડાપ્રધાન મોદી ૩૧ ઓકટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે

Read More
ગુજરાત

ગૃહમંત્રી શાહે કેફી પદાર્થોના દૂષણને નાબૂદ કરવા અસરકારક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો

ગૃહમંત્રી અમિત શાહે કેફી પદાર્થોના દૂષણને નાબૂદ કરવા અને દેશના યુવાનોને આ દૂષણથી બચાવવા અસરકારક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત ભાજપે ઝોન વાઈસ નિરીક્ષકો જાહેર કર્યા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓએ પસંદગી પ્રક્રિયા શરૂ કરી

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

WhatsApp ડાઉન: લોકોને મેસેજ મોકલવામાં અને રિસિવ કરવામાં આવી રહી છે સમસ્યા

WhatsApp મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વિશ્વમાં લોકપ્રિય એપ છે, પરંતુ હાલ વોટ્સએપ સર્વરમાં સમસ્યાને કારણે વપરાશકર્તાઓને મુશ્કેલી પડી રહી છે.

Read More
ગુજરાતધર્મ દર્શન

આવતીકાલે બેસતું વર્ષ: નવી આશાઓ-ઉમંગોનો સૂર્યોદય . . . .

સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દીપક પર્વ દીપોત્સવની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓએ મોડી રાત

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગુજરાતના પ્રખ્યાત મંદિરો કલાકો સુધી બંધ રહેશે, જાણો વિગત

મંગળવારે સૂર્યગ્રહણના કારણે રાજ્યના ઘણા મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્યગ્રહણને કારણે અંબાજી મંદિર સવારે

Read More