ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” તરફ ગુજરાતનું એક મહત્વપૂર્ણ પગલું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આત્મનિર્ભર ભારત માટે આહવાન કર્યું છે.મુખ્યમંત્રી

Read More
ગાંધીનગરધર્મ દર્શન

વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની વર્ષો જૂની પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો

સમૃદ્ધિની વાત કરીએ તો વર્ષોથી નહીં પણ સદીઓથી લોકો કહેતા આવ્યા છે કે ‘અહીં દૂધ અને ઘીની નદીઓ વહે છે’.

Read More
ગુજરાત

આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩મા તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન થશે

આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ

Read More
ગાંધીનગર

સુજલામ સુફલામ કેનાલ માટે ગલથરા ગામની જમીન લેવામાં આવશે

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા વિવિધ હેતુઓ માટે પાણી પુરવઠાની યોજનાના વિસ્તરણની પ્રક્રિયા ચાલી રહી હોવાથી માણસા તાલુકામાં

Read More
ગુજરાત

સાબરમતીનું પાણી અત્યંત પ્રદૂષિત છ, તરવૈયાઓને ત્વચામાં ચેપ લાગી શકે 

આપણી સંસ્કૃતિમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ નદીઓને પ્રદૂષિત કરવામાં પણ આપણે મોખરે છીએ. ગુજરાતમાં કુલ 20 નદીઓ

Read More
ગુજરાત

આચાર્ય દેવવ્રત આખરે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે ચૂંટાયા 

આજે ટ્રસ્ટી મંડળની બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ માટે આચાર્ય દેવવ્રતના નામની પસંદગી કરવામાં આવી છે. કેટલાક ગાંધીવાદી સભ્યોએ આ

Read More
ગુજરાત

કોરોનાકાળ બાદ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો સૂચવે છેઃઅચ્છે દિન..!

હવે વિશ્વની તમામ સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રવાસન એક મોટો એજન્ડા બની ગયો છે.દુનિયાના કોઇપણ ખૂણે જાવ તો એકાદ ગુજરાતી

Read More
ગુજરાત

વાઘેલા બાપુનો પંજામાં પુનઃપ્રવેશ, અર્જુન મોઢાડિયાએ કર્યો ઈશારો . . !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે,

Read More
ગુજરાત

ગાયની અડફેટે મૃત્યુ પામેલા યુવકના પરિવારને સરકાર ક્યારે-કેટલું વળતર આપશે? : હાઈકોર્ટ

રખડતા ઢોરના મામલામાં અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે તાજેતરમાં રખડતા ઢોરના

Read More
ગુજરાત

સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જશે

ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ કર્મચારીઓને

Read More