ગાંધીનગરગુજરાત

૧ ઓગસ્ટ પછી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારોને વેરિફિકેશન માટે ૩૦ દિવસ જ મળશે

પહેલી ઓગસ્ટ કે તે પછી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓને પેનલ્ટી તો થશે, પરંતુ તેમના રિટર્નના વેરિફિકેશન માટે મળતા ૧૨૦ દિવસને

Read More
આરોગ્યગુજરાત

નિકાસ વધારવા આયુર્વેદિક દવા માટે કોડિંગની સિસ્ટમ વિકસાવશે

આયુર્વેદિક દવાઓની નિકાસ વધારવા માટે ભારત સરકારનો આયુષ વિભાગ આયુર્વેદિક દવાઓના વર્ગીકરણ માટે હાર્મોનાઈઝ સિસ્ટમ કોડ (એચ.એસ. કોડ) વિકસાવશે. કસ્ટમ્સ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત યુનિ.માં ૩૦૦થી વધુ CCTV લગાવાશેઃ કોલેજોને પણ આદેશ થશે

ગુજરાત સરકારે મુખ્ય શહેરોમાં જાહેર સ્થળો પર ફરજીયાત સીસીટીવી લગાવવાની ગાઈડલાઈન જાહેર કરી છે ત્યારે સરકારના આદેશ બાદ ગુજરાત યુનિ.માં

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

છત્રાલ ગામ અને જીઆઇડીસીમાં રોડ બિસ્માર બન્યા, કચરાના ઢગથી આરોગ્ય પર જોખમ હોવાનું સ્થાનિકોનો મત

છત્રાલના ઔધોગિક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા તેમજ ગંદકીને કારણે લોકોને હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે, વધુમાં જીઆઇડીસીના આંતરિક

Read More
ગુજરાતમનોરંજન

ઓગસ્ટ મહિનો રહેશે મનોરંજનથી ભરેલો, જુઓ ઓગસ્ટમાં રિલીઝ થનારી ફિલ્મોની યાદી

દર મહિનાની જેમ, ઓગસ્ટ મહિનામાં પણ ઘણી મોટી ફિલ્મોની રિલીઝ જોવા મળી રહી છે, કેટલીક OTT પ્લેટફોર્મ પર અને કેટલીક

Read More
ગાંધીનગરગુજરાત

શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી

અમદાવાદઃ મહિનાના પહેલા જ દિવસે ગૃહિણીઓએ આખા મહિનાનું બજેટ નક્કી કરવાનું બાકી છે ત્યારે તેમના બજેટને વધુ એક ફટકો પડ્યો

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં CNGના ભાવ વધ્યા, અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવા લાગ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે આડશે. તે પહેલા જ

Read More
ગાંધીનગરગુજરાત

બરવાળા કેમિકલ કાંડ : SITના સર્ચ ઓપરેશનમાં બે ડાયરેક્ટર ફરાર, મોકલાઈ લુકઆઉટ નોટિસ

 બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે હવે જે કંપનીમાંથી કેમિકલ નીકળ્યુ હતું તે એમોસ કંપનીમાં તપાસનો

Read More
ગુજરાત

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે

રાજ્યભરની 1000 પ્રાથમિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સીસી કેમેરા ફીટ કરવામાં આવશે. જેના માટે વર્ષ-2022-23માં ઇડીએન-3.3 અંતર્ગત આ યોજના મંજુર

Read More
ગાંધીનગરગુજરાત

હર ઘર તિરંગા: ગાંધીનગર જિલ્લાના 48000 ઘર પર તિરંગા લગાવાશે

દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે. હર ઘર તિરંગા અંતર્ગત સરકારી અને

Read More