ગુજરાત

સાવરકુંડલા ના બાળક દ્વારા ભગતસિંહ નું પાત્ર ભજવી આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરી.- પાંચ વર્ષ ના યુગે શહીદવિર ભગતસિંહ ની યાદો અપાવી.

સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક વિધાલય માં યોજાયેલ

Read More
ગુજરાત

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં,સિઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવામાં આવશે.

ગુજરાતમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 186 તાલુકાઓમાં વરસાદ થયો છે. ગીરસોમનાથના સુત્રાપાડામાં સૌથી

Read More
ગુજરાત

AAP બાદ કોંગ્રેસે પણ જાહેરાતોની રેસમાં, ચૂંટણી પહેલા ખેડૂતો માટે મફત વીજળીની જાહેરાત કરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આમ આદમી પાર્ટીના રસ્તે ચાલીને કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જો

Read More
ગુજરાત

એસટી નિગમ દ્વારા સાતમ-અથમ રજાઓમાં વધારાની બસો ચલાવવાનો આદેશ

કર્મચારીઓની ગેરહાજરી પર અંકુશ લાવવા અને સેવાની ફ્રિકવન્સી વધારવા સહિતની તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા.નિગમ દ્વારા સાતમ-આઠમના તહેવારને ધ્યાનમાં

Read More
ગુજરાત

પોલીસના ગ્રેડ-પે મુદ્દે મુખ્યમંત્રી 14 ઓગસ્ટે જાહેરાત કરી શકે છે

રક્ષાબંધન કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુંગુજરાત પોલીસના ગ્રેડ-પેમાં વધારાને લઈને સરકાર સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત કરી

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં સમાવિષ્ટ 26 ગામોના કચરાનો નિકાલ કરવામાં એજન્સીએ હાથ અધ્ધર કર્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ 26 ગામોમાં ઘરે-ઘરે ઘન કચરાના નિકાલ માટે મુંબઈની એજન્સીએ રૂ. 46 લાખનું ટેન્ડર ભર્યું હતું, જે

Read More
ગુજરાત

મ.દે.ગ્રામસેવા સંકુલ સાદરા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા નું આયોજન કર્યું.

આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ (બી.એ એમ.એ વિભાગ) ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ

Read More
ગુજરાત

રક્ષાબંધનનું માહાત્મય: ભાઈ-બહેનનો એવો દિવસ જે વિશ્વ કલ્યાણનો તહેવાર બન્યો

શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધી તેનું સર્વ પ્રકારથી રક્ષણ થાય તેવું ઇચ્છે છે.શુધ્ધ ભાવે,ખરા અંતઃકરણપૂર્વક કોઇના કલ્યાણ

Read More
ગુજરાતધર્મ દર્શન

ગાંધીનગર સહિત જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નિકળ્યા

હઝરત ઇમામ હસન (ર.અ.) અને ઇમામ હુસૈન (ર.અ.) અને ઇસ્લામના મહાન પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના 72 સાથીઓ અને તેમના

Read More
ગુજરાત

જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વીજકર્મીઓ 25મી ઓગસ્ટથી હડતાળ પર ઉતરશે

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. જો આ સમયગાળામાં પ્રશ્નોનું

Read More