સાવરકુંડલા ના બાળક દ્વારા ભગતસિંહ નું પાત્ર ભજવી આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરી.- પાંચ વર્ષ ના યુગે શહીદવિર ભગતસિંહ ની યાદો અપાવી.
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક વિધાલય માં યોજાયેલ
Read More