ગુજરાત

ગરમી વધતાં પ્રા.શાળાઓનો સમય સવારનો કરવા શિક્ષક સંઘે કરી માંગ

ગાંધીનગર : રાજયમાં છેલ્લા પાંચેક દિવસથી ગરમીના વધતા જતા પ્રકોપથી પ્રાથમિક શાળાના બાળકોની હાલત કફોડી બની છે. ઉપરાંત હાલમાં મધ્યાહન

Read More
ગાંધીનગરગુજરાત

ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસમાં તોડફોડની તૈયારીઓ શરૂ હોવાનુ કોંગી ધારાસભ્યએ આપ્યું નિવેદન

ગાંધીનગર : મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ

Read More
ગાંધીનગરગુજરાત

હોળીની જ્વાળાને આધારે જાણો અંબાલાલ પટેલે શુ કરી આગાહી: ચોમાસુ રહેશે ખુબ જ તોફાની

અમદાવાદ : ગુજરાતમાં આજે હોળીકા દહનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો

Read More
ગાંધીનગર

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગર દ્વારા સેક્ટર ૨૪ ખાતે સેવા વસ્તી માં હોળી ઉત્સવ મનાવ્યો

ગાંધીનગર :  હોળી ના પવિત્ર દિવસે ગાંધીનગર સેક્ટર ૨૪ ખાતે સેવા વસ્તી માં ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા હોળી ઉત્સવ

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગાંધીનગરના પાલજની હોળીનું વિશેષ મહત્વ : અંગારા પર ઉઘાડે પગે ચાલવાની પરંપરા

ગાંધીનગર : પાટનગરના પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ

Read More
ગાંધીનગરગુજરાત

વાયબ્રન્ટનાં નામે તાયફાઓ કરીને રોજગારી આપવાના દાવાની વિધાનસભામાં સરકારની પોલ ખુલી : પરેશ ધાનાણી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં ગુજરાતમા સને ૨૦૧૯માં યોજાયેલા વાયબ્રન્ટ

Read More
ગાંધીનગરગુજરાત

સરકાર શિક્ષકો પાસે શૈક્ષણિક કાર્યની સાથે બિનશૈક્ષણિક કાર્યો કરાવે છે તે બંધ કરે : ગ્‍યાસુદ્દીન શેખ MLA

ગાંધીનગર : આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણીઓ રજૂ થઈ હતી. શિક્ષણ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના

Read More
ગાંધીનગર

સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર ચિલોડામાં હોળીના તહેવારની ઉજવણી કરાઇ

ગાંધીનગર : આજે દેશભરમા હોલિકા દહન થશે અને આવતીકાલે ધૂળેટી મનાવવામાં આવશે. ત્યારે ગાંધીનગરના ચિલોડા ખાતે આવેલી સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર

Read More
ગાંધીનગરગુજરાત

રાહુલ ગાંધી ઓપન વિચારધારા ધરાવે છે, કૉંગ્રેસની સૌથી મોટી સમસ્યા સંવાદનો અભાવ છે : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર : કૉંગ્રેસના નારાજ ગણાતા G-23 નેતાઓની બેઠકમાં હાજરી આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી કૉંગ્રેસને વણમાંગી સલાહ

Read More
રમતગમત

2011, 2015 અને 2019 બાદ ભારત માટે 2027નો વર્લ્ડકપ પણ રમશે વિરાટ કોહલી !

નવી દિલ્હી:  મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયા એ વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ

Read More