ગુજરાત

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

નડિયાદ (Nadiad)શહેરમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિર(Santram Temple) આવેલું છે. ચરોતર પંથકનું હૃદયસમાન સંતરામ મંદિરમાં સોમવારે પોષી પૂનમ (Poshi Poonam)નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર (Bor Arpan)સાથે આવશે. આ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતી સિંગર વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી છોડી આજે ભાજપમાં જોડાયા

ગુજરાતના(Gujarat)  જાણીતા ગાયક વિજય સુવાળા(Vijay Suvala)  સોમવારે ભાજપમાં(Bjp)  જોડાશે. ગાયક કલાકાર વિજય સુવાળા સોમવારે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. વિજય

Read More
ગાંધીનગર

ગાંધીનગરનાં યુવાઓ દ્વારા ઉત્તરાયણનો શોખ છોડીને પક્ષી બચાવો અભિયાનની હેલ્પલાઈન શરૂ કરી

ગાંધીનગર : ઉત્તરાયણ એટલે નાનામાં નાના ભૂલકાઓથી માંડીને ઉંમરલાયકના મોટા વડીલ લોકો સુધીનો પ્રિય અને મોજીલો તહેવાર આ તહેવારમાં લોકો

Read More
ગાંધીનગર

2025 સુધીમાં ગાંધીનગરમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સાંસદ તરીકે અમારો લક્ષ્યાંક : અમિત શાહ

ગાંધીનગર : પ્રાકૃતિક ખેતીના સેમિનારને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સંબોધન કર્યુ હતું. જેમાં CM, રાજ્યપાલ અને એક

Read More
ગાંધીનગર

પાટનગર યોજના ઘોર નિંદ્રામાં: શહેરમાં પતંગ સ્ટોલનું ભાડું લીધું પરંતુ ઊંધિયાનાં ઠેરઠેર ભાડા વિના મંડપો ઊભા થયા

ગાંધીનગર : ગાંઘીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટમાં દરેક તહેવારોને અનુરૂપ સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ હેઠળના પાટનગર યોજના ગાંધીનગરના અધિક્ષક

Read More
ગુજરાત

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40%ની સહાય મળશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત યુનિવર્સિટીનાં M.Com.Sem-3નું પરિણામમાં ગાંધીનગરનાં વિદ્યાર્થીઓ ઝળક્યા, મેળવ્યો પ્રથમ અને ત્રીજો ક્રમ

ગાંધીનગર : ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એમ.કોમ.નાં સેમેસ્ટર 3 ની પરીક્ષા નું આજે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)) દેશમાં Omicron વેરિઅન્ટના કારણે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પ્રવર્તમાન કોરોના વાયરસ રોગચાળા (COVID-19)ની

Read More
ગાંધીનગરગુજરાત

1000 નવી ST બસો ખરીદાશે, અમદાવાદ સુરત 8 લેન બનાવાશે

ગાંધીનગર માં મળેલી કેબિનેટની બેઠક  માં લોકોની સુવિધા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં 1000 નવી એસટી બસો ખરીદવાની અને

Read More