રાષ્ટ્રીયવેપાર

ચણાની ખેતી કરતા ખેડૂતો આ ટિપ્સ અપનાવશે તો વધશે ઉત્પાદન તો કમાણી પણ થશે અઢળક

ભારતમાં કઠોળની ખેતી પણ ફાયદાકારક છે કારણ કે અહીં સિંચાઈ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે કઠોળને વધુ પાણીની જરૂર

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં જાહેર કરશે નવી બે એગ્રો પોલિસી

રાજ્યમાં ખેડૂતોને મદદ થાય અને ખેત પેદાશોને વેચાણમાં મદદ મળે તે માટે રાજ્ય સરકારે આ પોલીસી લાવી હોવાનું કહેવામાં આવી

Read More
રાષ્ટ્રીય

26-27 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ, ઉત્તર ભારતના ઘણા રાજ્યોને ઠંડીથી થોડી રાહત મળશે.

26 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ પૂંચ વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ ગુરુવારે

Read More
રાષ્ટ્રીય

Rahul Gandhi ઉત્તરાખંડની રાજકીય ઉથલપાથલને રોકવા કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે

પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના ટ્વીટના કારણે કોંગ્રેસમાં રાજકીય તોફાન સર્જાયું હતું અને હાઈકમાન્ડે આ મામલે દખલગીરિ કરવી પડી હતી. તેથી

Read More
ગુજરાત

નિરમા યુનિવર્સિટીએ તેનો 30મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

નિરમા યુનિવર્સિટીએ તેનો 30મો વાર્ષિક દીક્ષાંત સમારોહ 17 ડિસેમ્બર, 2021 ના રોજ હાઇબ્રિડ મોડમાં યોજ્યો હતો જ્યાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓમાંથી

Read More
આરોગ્યરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે તમામ મંત્રીઓ સાથે કરશે બેઠક, ઓમિક્રોનને લઈ થશે ચર્ચા

ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે હવે બાળકોને પણ વેક્સિન લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીની બેઠકમાં આ વિશે પણ

Read More
ગાંધીનગરગુજરાત

પેપરલીક કાંડમાં જવાબદાર અસિત વોરાનું રાજીનામું માંગી લેવાયું, સાંજ સુધીમાં થઈ જશે જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર કાંડમાં મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બનતા અંતે મુખ્યમંત્રીએ અસિત

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો કાળો કહેરઃ જાણો કયા શહેરની કઈ સ્કૂલોમાં વિદ્યાર્થી થયા સંક્રમિત?

રાજ્યમાં કોરોના સંક્રમણ હવે વધવા લાગ્યું છે, ત્યારે સ્કૂલોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદની મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી શ્રી

Read More
આરોગ્ય

જમીન પર બેસીને ભોજન લેવાથી આટલા ફાયદા થશે, ક્યારેય નહીં આવે આ પ્રકારની કોઈ પણ બિમારી

જમતી વખતે મન શાંત હોવું જોઈએ અને આસન પણ યોગ્ય હોવું જોઈએ તો જ ભોજન સારી રીતે પચી જાય છે.

Read More