રાષ્ટ્રીય

ITનું મેગા ઓપરેશન:અમદાવાદમાં 30થી વધુ સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા

દેશભરમાં કરવામાં આવી રહેલી ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો અને મોતના આંકડા જોવા અહીં ક્લિક કરો????????

દેશમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે

Read More
ગુજરાત

રાજ્યના 4 પ્રવાસન સ્થળોનો PPP ધોરણે વિકાસ કરાશે, કેન્દ્રીય પર્યટન મંત્રાલયની મંજૂરી

કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના ચાર પર્યટન સ્થળો સહિત દેશમાં 22 પર્યટન સ્થળોને PPP ધોરણે વિકાસ કરાશે. આ પર્યટન

Read More
ગુજરાતરાષ્ટ્રીય

હવે મોઢેરાનું સૂર્ય મંદિર રાત્રે પણ ચમકશે ! જાણો કેમ

દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે દેશ અને દુનિયામાં વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે અહીં

Read More
ગુજરાતવેપાર

સુરત : ડાયમંડ સીટીમાં 13 બોગસ કંપનીઓના 40 કરોડના કૌભાંડનો GST વિભાગે કર્યો પર્દાફાસ

ડાયમંડ સીટી સુરતમાં વધું એક બોગસ બીલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમા પેટ્રોલિયમ પ્રોડક્ટની 13 બોગસ કંપનીઓ બનાવાઈ હોવાનું સામે

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન મુદ્દે આ અઠવાડિયે દિલ્હીમાં મોટી બેઠકો, પીએમ અને ડોવાલ આ મુદ્દે રશિયાના પ્રતિનિધિ સાથે કરશે બેઠક

અમેરિકન પ્રતિનિધિમંડળે મંગળવારે અજીત ડોવાલની સાથે બેઠક કરી અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ભારત વોશિંગ્ટન અને મોસ્કોની સાથે સંપર્કમાં છે. સત્તાવાર હવાલાથી

Read More
રાષ્ટ્રીયવેપાર

આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, ટેલિકોમ સેક્ટરને લઈને થઈ શકે છે મોટુ એલાન

દેવામાં ડૂબી ગયેલી ટેલિકોમ કંપની (Telecom Company) વોડાફોન આઈડિયા (Vodaphone- Idea) માટે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી

Read More
ગુજરાત

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા

હાલ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે એક ખુશખબર છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

Read More
ગાંધીનગર

ગાંધીનગર : ગણેશોત્સવની ઉજવણીને લઇને મહાનગર કમિશનરનું જાહેરનામું, જાણો ક્યા થશેે વિસર્જન

ગાંધીનગર : સાર્વજનિક ગણેશોત્સવ માટે સરકારે મંજૂરી આપી છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસીપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ગણેશ વિસર્જન

Read More