રાષ્ટ્રીય

મોદીની મીટિંગ શરૂ થાય તે પહેલા જ આ માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા લોકો, જમ્મૂ કાશ્મીરમાં હાઇ અલર્ટ

જમ્મુ-કાશ્મીર મામલામાં પાકિસ્તાનને પણ ચર્ચામાં સામેલ કરવાના મહેબૂબા મુફ્તીના પ્રસ્તાવનો જમ્મુમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા ફ્રંટ નામના

Read More
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મિરના વિવિધ રાજકીય પક્ષ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવાના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે 24મી જૂનના રોજ, દિલ્લી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી

Read More
ગુજરાતધર્મ દર્શન

ડાકોરધામ અષાઢી પૂનમ નિમિત્તે કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો માટે ખુલ્લું રહેશે

નડિયાદ : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ડાકોરધામ અષાઢી પૂનમ નિમિત્તે કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો માટે ખુલ્લું રહેશે. લાંબા સમય પછી ભક્તો

Read More
ગુજરાતધર્મ દર્શન

રથયાત્રા પણ કોરોનાની સ્થિતિને જોઈ યોજવામાં આવશે

કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં રાત્રી કરફ્યુને અંગે મહત્વનો નિર્ણય, કોર કમિટીની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન થઇ રહ્યું છે. તારીખ 26 જૂન સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારીમાં સરકાર વધારો

Read More
ગુજરાતરાષ્ટ્રીય

મનમોહન સરકારના લીધે અત્યારે પણ પ્રજા મોંઘવારીથી પીડાય છે: મોદી સરકારનો આક્ષેપ

દેશમાં અનેક ભાગોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિલીટર પાર પહોંચી ગયું છે. આ મોંઘવારી સામાન્ય ગ્રાહકોને ત્રાસ વર્તાવી રહી છે. મોદી

Read More
ગુજરાત

અમદાવાદમાં AMTS અને BRTSના મુસાફરોએ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડશે

અમદાવાદમાં વેક્સિનેશન ઝડપી બની તે માટે અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. વેક્સિન લીધી છે કે નહીં તે અંગેનું ચેકિંગ હાથ

Read More
ગાંધીનગરગુજરાત

રાજયમાં કોરોના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તો

Read More
ગુજરાતધર્મ દર્શન

અમદાવાદ : આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા યોજાશે

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા યોજાશે. મંદિર ખાતે જળાયાત્રાની અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ

Read More