આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

રાજયમાં કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી ગઈ, હવે 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર

ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી

Read More
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રોગચાળાને કાબૂમાં લેવા આજે 10 રાજ્યોના કલેક્ટરો સાથે બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે આજે 10 રાજ્યોના 54 જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ

Read More
ગુજરાત

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા

‘તાઉ તે’ વાવાઝોડાની અસરથી મંગળવારે અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે.

Read More
ગાંધીનગર

વાવાઝોડાથી જિલ્લામાં બાજરી-ડાંગર સહિતના તમામ પાકને નુકશાન

ગાંધીનગર: પહેલાં તૌકતે વાવાઝોડાની અસર અને ત્યારબાદ તૌકતે વાવાઝોડું ત્રાટકતાં ગાંધીનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું. ઉનાળું

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મોબાઈલમાં એપ દ્વારા કોરોના ટેસ્ટ થઈ શકશે

કોરોના ટેસ્ટિંગ પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે મોટો નિર્ણય લીધો. ICMRએ ઘરમાં કોરોના ટેસ્ટ કરવા માટે એક

Read More
ગુજરાતરાષ્ટ્રીય

કોરોનાનાં કહેરમાં સપ્તાહમાં બેગણી સ્પીડથી વધી બેરોજગારી

કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપના કારણે એક સપ્તાહમાં ગ્રામીણ બેરોજગારી લગભગ બેગણી થઈ ગઈ છે, કારણ કે ગામડાઓમાં સ્વૈચ્છિક લૉકડાઉન

Read More
ગુજરાત

‘તાઉ તે’ વાવાઝોડાથી થયેલ નુકસાની વળતર માટે PM મોદીએ ગુજરાત માટે 1000 કરોડના પેકેજની કરી જાહેરાત

ગાંધીનગર : ભાવનવગર, અમરેલી અને ગીર સોમનાથના હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત માટે 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના CM દ્વારા અપાયા આદેશ

ગાંધીનગર : તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના

Read More
રાષ્ટ્રીય

તાઉ-તે પછી ભારત પર હવે yash વાવાઝોડાનું જોખમ, બંગાળની ખાડીમાં શરૂ થયું લો-પ્રેશર વાવાઝોડું

અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ

Read More
ગાંધીનગર

પાટનગરમાં કાલે પીવાનું પાણી સમયસર નહિ મળવાની સંભાવના : પૂર્વ મેયર રીટાબેન પટેલ

ગાંધીનગર : અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના

Read More