ગાંધીનગર

યોગી બસ સેવા ગાંધીનગરની સીટી બસના ચાલકે પુરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારતા યુવકનુ ઘટના સ્થળે મોત

ગાંધીનગર : ગાંધીનગરના અડાલજ મહેસાણા રોડ ઉપર અડાલજ ચોકડી નજીક આવેલી મહારાજા હોટલની સામે યોગી બસ સેવા ગાંધીનગરની સીટી બસની

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના વિવિધ ઓક્સિજન પ્લાન્ટ્સ ઉપર પુરવઠા અધિકારીની ટીમનું ચેકિંગ

કોરોના વધતાં કેસોથી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા મળતી રહે તે માટે સરકારે ઉત્પાદકોને 60 ટકા જથ્થો કોવિડના દર્દીઓ માટે અનામત રાખવા

Read More
રાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં 169914 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની સૌથી મોટી સંખ્યા

દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1લાખ 69 હજાર 914 કેસ નોંધાયા છે. દેશમાં

Read More
ગાંધીનગર

ચૂંટણી મોકૂફ રહેતા રાજકીય પક્ષોને કોરોના યાદ આવ્યો

કોરોનાને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રહી છે. જેમાં રાજકીય પક્ષોના ઉમેદવારો યથાવત જ રહેશે અને કોરોનાની સ્થિતિ હળવી થતાં

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ અંદાજે વીસેક ટકા

કોરોનાના નવા મ્યુટેન સ્ટ્રેઇનમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તેમાંય નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ અંદાજે વીસેક

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં થશેે લોકડાઉન કે કડક નિયંત્રણો લદાશે ? સરકાર વિરૂદ્ધ હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ.

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટયો છે. રાજયમાં કોરોના નાં કેસો અને મોતનો આંકડો દરરોજ ઓલ ટાઈમ હાઈ બનાવે

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાત મેડિકલ સર્વિસિસ ખાનગી કોવિડ હોસ્પિટલોને પડતર કિંમતે રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવશે

ગાંધીનગર : હાલ રાજ્યમાં ફાટી નીકળેલા કોરોનાને દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેલા રેમડેસિવીર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. માત્ર

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્મલીન થયા, પાર્થિવદેહને જુનાગઢ ભારતી આશ્રમમાં સમાધિ અપાશે

ગાંધીનગર : ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી

Read More
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.52 લાખ કેસ નોંધાયા, છેલ્લા 10 દિવસમાં 11 લાખ થી વધુ કેસ નોંધાયા

કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શનિવારે દેશમાં 1 લાખ 52 હજાર 565 લોકો કોરોના પોઝિટિવ મળી

Read More
ધર્મ દર્શન

ચૈત્રી નવરાત્રિ 13 થી એપ્રિલથી શરૂ થશે, આ દિવસોમાં મત્સ્ય અવતાર અને શ્રીરામ નવમી પર્વ પણ આવશે

મંગળવાર, 13 એપ્રિલથી બુધવાર, 21 એપ્રિલ સુધી ચૈત્ર મહિનાની નવરાત્રિ રહેશે. આ વખતે નવ દિવસ સુધી દેવી માતાની ભક્તિ કરી

Read More