ahemdabad

ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ કરાવી આરતી

અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી ભવ્યાતિભવ્ય રથયાત્રા આજે અમદાવાદમાં ભક્તોના અદમ્ય ઉત્સાહ વચ્ચે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ રથયાત્રા: આસ્થા, ઇતિહાસ અને ભવ્યતા સાથે ભગવાન જગન્નાથની ભક્તિ યાત્રા

અમદાવાદમાં રથયાત્રા પર્વ અષાઢી બીજના દિવસે ઉજવાય છે, જે ભારતની સૌથી મોટી અને પ્રાચીન રથયાત્રાઓમાંની એક છે. આ યાત્રા 1878થી શરૂ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા: ૨૩ હજારથી વધુ જવાનો તૈનાત, ૩૫૦૦ CCTVથી મોનિટરિંગ

અમદાવાદ: ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય ૧૪૮મી રથયાત્રા આવતીકાલે અમદાવાદમાં નીકળવાની છે. આ ઐતિહાસિક પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે

Read More
ahemdabadગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરતમાં રેડ એલર્ટ, મધ્ય-દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે અને ભારે વરસાદે તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં કેદારનાથ-બદ્રીનાથ જેવા ધામોના માર્ગો

Read More
ahemdabadગુજરાત

ST બસના માસિક પાસ થયા મોંઘા: રોજિંદા મુસાફરોને મોટો ઝટકો

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજિંદા બસ મુસાફરોને આર્થિક ફટકો પડ્યો છે. નિગમે માસિક પાસની યોજનામાં ફેરફાર

Read More
ahemdabadગુજરાત

રાજ્યના 111 તાલુકામાં ભારે વરસાદ, અનેક સ્થળોએ પવન સાથે 3 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 111 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ

Read More
ahemdabadગુજરાત

અમદવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર દ્રશ્યો

ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે હવામાન

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: વિદ્યુત સમસ્યા પ્રાથમિક કારણ? બ્લેક બોક્સની તપાસ જ reveal કરશે

અમદાવાદ: અમદાવાદમાં થયેલી AI 171 વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પાવર ફેલ્યોર અથવા કોઈ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: સિવિલ હોસ્પિટલનો ‘ગોલ્ડન અવર’ રિસ્પોન્સ, અનેકને જીવતદાન

ગાંધીનગર, અમદાવાદમાં AI-171 વિમાન ક્રૅશ થયા બાદ સિવિલ હોસ્પિટલે ઝડપી અને સુચારુ તબીબી સેવા પૂરી પાડીને શ્રેષ્ઠ ઇમરજન્સી રિસ્પોન્સનું ઉદાહરણ પૂરું

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: સિવિલ હોસ્પિટલનું ઉત્તમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દરેક મૃતદેહને યુનિક ID

અમદાવાદ: તાજેતરમાં અમદાવાદમાં બનેલી AI 171 વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્રનું આપત્તિ વ્યવસ્થાપન અને ફોરેન્સિક તપાસ નોંધપાત્ર રહી છે. ફોરેન્સિક

Read More