ahemdabad

ahemdabad

રખડતા કૂતરાંની ૬૨૪૮,ઢોરની ૩૧૫૦ ફરિયાદ, અમદાવાદમાં એક વર્ષમાં ૫૯ હજારથી વધુ લોકોને પ્રાણી કરડયાં

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર રખડતા પશુને અંકુશમાં લેવા જાહેરહીતની અરજી કરવામાં આવી છે.આ અરજીની સુનવણી બાદ

Read More
ahemdabad

અમદાવાદમાંથી રાયફલ સહિત ફાયર આર્મ્સના સ્પેર પાર્ટસ બનાવતી ફેકટરી પકડાઇ

નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટે ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમ સાથે કઠવાડા જીઆઇડીસીમાં પ્લોટ નંબર-૪માં આવેલી મેટાબીલ્ડ ઇન્ડન્સ્ટ્રીઝ નામની

Read More
ahemdabad

અમદાવાદમાં ટ્રાફિકના 600 પોલીસ અધિકારી-કર્મચારીઓનુ બોડી ચેકઅપ કરાશે

અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો ફિટનેસ માટે રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક પોલીસના જવાનોનો ફૂલ બોડી

Read More
ahemdabad

હવે આ 16 ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાના ઘરે ઈ-મેમો આવશે

અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે 16 ટ્રાફિક નિયમોના ભંગ પર ઈ-મેમો આપશે. હાલમાં, ટુ-વ્હીલર્સને ટ્રાફિક સિગ્નલ કૂદવા, સ્ટોપ લાઇન તોડવા અને

Read More
ahemdabad

સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં 2600 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ હોવા છતાં, 50 ટકાથી વધુ રસોડા કચરા કરાર વિનાના

શહેરના વિવિધ વિસ્તારોમાં 2500 થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ છે જ્યાં નાગરિકો શાંતિથી બેસીને જમી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં

Read More
ahemdabad

ત્રણ વર્ષમાં વડોદરા એરપોર્ટને 145 કરોડનું નુકસાન, સુરતને 97 કરોડનું નુકસાન

અમદાવાદ સિવાયના એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. 10 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એરપોર્ટમાંથી માત્ર કંડલા,

Read More
ahemdabad

U-20 સમિટ માટે રિવરફ્રન્ટ ગુરુવારે સાંજે 4 થી 8 વાગ્યા સુધી બંધ રહેશે

8 થી 11 ફેબ્રુઆરી સુધી, વિદેશી પ્રતિનિધિઓ દ્વારા મુલાકાત લીધેલ સ્થળોના રસ્તાઓ બંધ કરવામાં આવશે નહીં, પરંતુ ફક્ત તેમના પરિવહન

Read More
ahemdabad

બેવડી ઋતુની શક્યતા વચ્ચે અમદાવાદમાં એક જ દિવસમાં શરદી-ખાંસીના બે હજાર કેસ નોંધાયા

સામુદાયિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત, શહેરના સાત વિસ્તારોના અડતાલીસ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત 80 થી વધુ શહેરી આરોગ્ય કેન્દ્રો છે.

Read More
ahemdabad

હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, ૧૫ માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ

મહારાષ્ટÙના નાસિકના શિરડીમાં આવેલુ સાંઈ બાબાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નાસિકના શિરડીમાં દર્શન કરવા

Read More