ધર્મ દર્શન

ધર્મ દર્શન

શુ આપનુ ભાગ્ય ખોલવુ છે? તો દર રવિવારે સૂર્ય સબંધિત કરો આ અસરકારક ઉપાય

હિંદુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. રવિવાર (Sunday) એ સૂર્યદેવ (Lord Sun) નો દિવસ કહેવાય છે.

Read More
આરોગ્યગુજરાતધર્મ દર્શન

કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા રહી છે જેના પગલે ફરીથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં

રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji temple) 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયુ હતુ. જોકે હવે

Read More
ગુજરાતધર્મ દર્શન

દ્વારકાધીશ મંદિરના દ્વાર 24 જાન્યુઆરી એટલે કે આજથી ફરી ખોલવામાં આવ્યા

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં આવેલુ દ્વારકાધીશનું

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિર ૩૧ જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

રાજ્યભરમાં સતત વધી રહેલા કોરોનાને પગલે રાજ્ય સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે

Read More
ગુજરાતધર્મ દર્શન

જૂનાગઢ લીલી પરિક્રમાને લઇને લેવાયો મહત્વનો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના જૂનાગઢમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમાને લઇને સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરી દેવાયો છે.આગામી 14 નવેમ્બરથી પ્રતીકાત્મક

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ચારે તરફ મેઘતાંડવ, ચારધામ યાત્રા અટકી,હજારો યાત્રિકો ફસાયા

દેશના ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે

Read More
ધર્મ દર્શન

નવરાત્રીની આઠમને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ગુજરાતના પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. ગઈકાલે નવરાત્રિની આઠમના કારણે અહીં 1.5 લાખથી વધુ

Read More
ધર્મ દર્શન

કચ્છનાં કુળદેવી મા આશાપુરાનાં માતાના મઢમાં 350 વર્ષમાં પ્રથમવાર કચ્છનાં મહારાણીએ ઝોળી ફેલાવીને પતરીવિધિ કરી

કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું શ્રદ્ધાધામ માતાના મઢ બુધવારે વિવિધ ઐતિહાસિક ઘટનાક્રમનું સાક્ષી બન્યું હતું. 350 વર્ષમાં હવનાષ્ટમીએ સૌપ્રથમ વાર કચ્છ

Read More
ગુજરાતધર્મ દર્શન

નવરાત્રિ નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો

યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિરના ભંડારામાં 90 ટકા ચાંદી નકલી નીકળ્યું, મોટાભાગના આભૂષણો સ્થાનિક દુકાનોમાંથી ખરીદાયેલા

યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દર વર્ષે

Read More