ધર્મ દર્શન

ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

અયોઘ્યા : રામમંદિરની જમીન ખરીદીમાં 16.50 કરોડનું કૌભાંડ ? CM યોગીએ જમીન ખરીદીનું સંપૂર્ણ વિવરણ માંગ્યુ

અયોઘ્યા : CM યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જોડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ

Read More
ગુજરાતધર્મ દર્શન

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે : ગૃહરાજ્ય મંત્રી

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે

Read More
ધર્મ દર્શન

અષાઢી બીજના દિવસે 85 કિલો ચાંદીનાં રથમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઉદેપુરમાં નિકળશે,

Rathyatra 2021 : અષાઢી બીજના દિવસે જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની શોભાયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ

Read More
ગુજરાતધર્મ દર્શન

મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે.

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં

Read More
ધર્મ દર્શન

અંબાજી મંદિર તા.૧૧ જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી

Read More
ધર્મ દર્શન

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડમાં ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના કપાટ આજે ખોલી દેવામાં આવ્યા છે. બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી

Read More
ગુજરાતધર્મ દર્શન

મોરારિબાપુ દ્વારા વિચરતી જાતિના લોકો અને સેકસ વર્કર બહેનોને ૩૫ લાખની સહાય

ગત વર્ષથી સમગ્ર વિશ્વ કોવીડની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીની અસરો વ્યાપક છે. લોકોના આરોગ્ય ઉપરાંત રોજીંદા

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્મલીન થયા, પાર્થિવદેહને જુનાગઢ ભારતી આશ્રમમાં સમાધિ અપાશે

ગાંધીનગર : ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી

Read More
ધર્મ દર્શન

ચૈત્રી નવરાત્રિ 13 થી એપ્રિલથી શરૂ થશે, આ દિવસોમાં મત્સ્ય અવતાર અને શ્રીરામ નવમી પર્વ પણ આવશે

મંગળવાર, 13 એપ્રિલથી બુધવાર, 21 એપ્રિલ સુધી ચૈત્ર મહિનાની નવરાત્રિ રહેશે. આ વખતે નવ દિવસ સુધી દેવી માતાની ભક્તિ કરી

Read More
ધર્મ દર્શન

10 એપ્રિલથી શુક્રનું મેષ રાશિમાં ગોચર ભ્રમણ શરૂ થશે, મેષ, મિથુન સહિત 8 રાશિના જાતકોને ફાયદો થશે

અગામી તા.10 ના રોજ મંગળની મેષ રાશિમાં પ્રવેશ કરશે જે સતત 24 દિવસ પરીભ્રમણ કરશે. આ અંગે જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના

Read More