ધર્મ દર્શન

ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

નવરાત્રીના પહેલા નોરતે જ મેઘરાજા મચાવશે ધડબડાટી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા

રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી શક્યતા છે. જોકે, ગુજરાતમાંથી

Read More
ગાંધીનગરધર્મ દર્શન

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’ વિષય પરનું ૧૦૩મું પ્રવચન યોજાશે

ગાંધીનગર : ૨૧મી સદી એટલે વિજ્ઞાનની સદી, અનેક શોધોની સદી. આજે માણસ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ચંદ્ર પર પહોંચ્યો છે,

Read More
ગુજરાતધર્મ દર્શન

ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, 11ના મોત, અનેક ઘાયલ

ગાંધીનગર : ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં જયપુર નેશનલ હાઇવે નં.૨૧ ભરતપુર પાસે હાઈ વે પર ભયાનક અકસ્માત થયો છે.

Read More
ગુજરાતધર્મ દર્શન

ભાદરવી પૂનમના મેળાને લઇ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

શક્તિપીઠ અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. ભાદરવી સુદ આઠમથી લઈને ભાદરવી

Read More
ahemdabadગુજરાતધર્મ દર્શન

જગવિખ્યાત મંદિરના મહંત દિલીપદાસજીને અપાઈ મોટી જવાબદારી

સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અમદાવાદ જગન્નાથ

Read More
ગુજરાતધર્મ દર્શન

સારંગપુરમાં હનુમાનજીની પ્રતિમા હેઠળના વિવાદિત ભીંતચિત્રો હટાવાયા

સાળંગપુરનાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદનો આખરે અંત આવ્યો છે. આજના સૂર્યોદય સાથે સાળંગપુર મંદિરના ભીંતચિત્રો સાથે સંકળાયેલા વિવાદનો અંત આવ્યો

Read More
ગુજરાતધર્મ દર્શન

સાળંગપુર ભીતચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીનો ખુલાસો: મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો

સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની વિશાળ મૂર્તિ નીચેના ભીંત ચિત્રો અંગે વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો

Read More
ગુજરાતધર્મ દર્શન

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ કરી તોડફોડ કરાઇ

સાળંગપુરના પ્રચલિત હનુમાનજીની પ્રતિમા નીચે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત સામે હનુમાનજીને દાસ તરીકે દર્શાવવના મુદ્દે એક તરફ સાધુ-સંતોમાં ભારે ક્રોધ છે.

Read More
ગુજરાતધર્મ દર્શન

સાળંગપુર ભીંતચિત્રો વિવાદ: બ્રહ્મ સમાજના આગેવાનો કરશે પ્રદર્શન, સંતોએ વ્યક્ત કરી નારાજગી

બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે.આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ)

Read More
x