ધર્મ દર્શન

ગુજરાતધર્મ દર્શન

સાળંગપુર હનુમાનજીની ઉંચી પ્રતિમાની નીચે ભીંતચિત્રમાં દાદાનું અપમાન કર્યું

સારંગપુર : સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર હિન્દુઓની લાગણી દુભાય તેવા કામ કેમ કરી રહ્યા છે. આ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ

Read More
ધર્મ દર્શન

કવડિયાઓ અમદાવાદથી ખુલ્લા પગે ચાલીને ગાંધીનગર અમરનાથ ધામ પોહચા

9 વર્ષથી આ કાવડિયા યોજવામાં આવી રહી છે તેમાં નાગરવેલ હનુમાન થી ગાંધીનગર સુથી પગપાળા યાત્રા કરવામાં આવે છે. 55

Read More
ધર્મ દર્શન

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથમાં લાગી ભક્તોની લાંબી લાઈનો, હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું મંદિર

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે ભગવાન શિવજીના ભક્તો હર હર મહાદેવના જયકારા સાથે શિવાલયોમાં દર્શન કરી ધન્યતા

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

રામમંદિર માટે 400 કિલોનું તાળું ને 4 ફૂટની ચાવી તૈયાર કરાયા

અયોધ્યા : હાથે બનેલા તાળા માટે વિશ્વપ્રસિદ્ધ અલીગઢના એક બુર્ઝગ કારીગરે અયોધ્યા રામમંદીર માટે ૪૦૦ કિલોનું તાળું બનાવ્યુું છે. રામભકત

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

શિવગણ ઇન્ફ્રાટેક ગાંધીનગર દ્વારા હરિદ્વારમાં “શ્રીમદ ભાગવત કથા”નું આયોજન

ગાંધીનગર : શિવગણ ઇન્ફ્રાટેક ગાંધીનગર દ્વારા પ્રાયોજીત અને જય અંબે પરિવાર ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આયોજીત અને આચાર્યશ્રી કલ્પેશભાઈ સી. મહેતાની

Read More
ધર્મ દર્શન

અધિક શ્રાવણ માસમાં શું દાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે ? જાણો

હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે આવનારા સમયમાં મુખ્ય શ્રાવણ માસ શરૂ થશે ત્યારે શિવભક્તોનું ઘોડાપૂર મંદિરોમાં ઉમટશે અને

Read More
ગુજરાતધર્મ દર્શન

બગદાણા ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે

બગદાણા : લાખો ભાવિક ભક્તજનો ના હૃદયમાં દેવ કક્ષાએ બિરાજમાન બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આગામી સોમવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ

Read More
ગુજરાતધર્મ દર્શન

શ્રધ્ધાળુઓમાં નારાજગી પ્રસરીઃઅંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ

યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી માઇભક્તોને અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં

Read More
ધર્મ દર્શન

કેદારનાથ-બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે

પૂજારીને દક્ષિણા ન આપવી આપવા, કર્મચારીઓ માટે ડ્રેસકોડ તથા શ્રધ્ધાળુઓ માટે પણ પહેરવેશ નિશ્ચીત કરવા સહિતની માર્ગદર્શિકા જાહેર થશે હિન્દુઓની

Read More
ધર્મ દર્શન

કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ ૫૦૦માં મળશે,પૂજારીઓ પાસે પોતાનો ડ્રેસ કો

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ હવે ૩૫૦ના બદલે ૫૦૦માં ઉપલબ્ધ થશે. તે જ સમયે, સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર

Read More
x