ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા

તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા

Read More
ગાંધીનગર

પાટનગરમાં સોમવારે સવારથી પ્રતિ કલાક 20 કિમીની ઝડપે પવન ફુંકાયો, 9 મીમી વરસાદ પડ્યો

તાઉતે વાવાઝોડાની અસર જિલ્લામાં જોવા મળતા સોમવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. પવન સાથે આવેલા વરસાદને પગલે અનેક હોડિંગ્સ,

Read More
ગાંધીનગરગુજરાતવેપાર

રાજ્યમાં વાવાઝોડાના કારણે રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો

ગાંધીનગર : ગુજરાતમાં આવનારા તાઉ -તે વાવાઝોડાને પગલે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કન્ટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ૨૫ મે સુધી કર્ફ્‌યૂ લંબાવવાની સરકારની વિચારણા

ગાંઘીનગર : ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાને લઈને સરકારની તૈયારી પૂર્ણ

ગાંધીનગર : ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જાણો દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવવાની છે સંભાવના…!!!

હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા દેશની સામે ત્રીજી લહેરનો ભય પણ લાગી રહ્યુ હોય તેમ લાગે છે. વડા

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં બે દિવસ બંધ રહેશે રસીકરણ, CM રૂપાણીએ આપ્યા આદેશ

ગાંધીનગર : કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનો સંભવિત ખતરો દેખાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વેક્સિનની કામગીરી પર વાવાઝોડાનિય

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કયા દર્દીઓને હોય છે Mucormicosisનો ખતરો, જાણો શું કહ્યું AIMS નાં ડિરેક્ટરે

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની સાથે હવે Mucormicosis ના કેસો પણ વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં એવા દર્દીઓ મળ્યા

Read More
ગાંધીનગર

આજે કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેબીનાર ધો.૧૦ પછી શું ? ડોકટર કે એન્જિનયર બનવા અંગે માર્ગદર્શન

ગાંધીનગર : મહત્તમ સુવિધાઓ ધરાવતી ગુજરાતની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા કિશોર ઇન્સ્ટિટ્યૂટ એ આજ તા.૧૬/૦૫/૨૦૨૧ ને રવિવારે સાંજે ૫ વાગે વેબીનારનું

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને દિગ્ગજ નેતા રાજીવ સાતવનું નિધન

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.

Read More