ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

લોકડાઉનનો અમલ નથી થતો ત્યાં ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવશે : DGP

ગાંધીનગર : રાજ્ય પોલીસ વડાએ આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું છે કે, હોમ કોરન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો જો ઘરની બહાર

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

Coronavirus : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો ?

દુનિયામાં ભારત, અમેરિકા, બ્રિટન સમેત 186 દેશો કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસથી દુનિયામાં આશરે 5 લાખ લોકો

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

Who એ ગાઈડલાઈન આપી છતાં રાજય તથા કેન્દ્ર સરકાર કોરોનામાંથી લોકોને ઉગારતા ડોકટરોને પસૅનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ(PPE) આપતી નથી.

ગાંધીનગર : કોરોના જે વિશ્વવ્યાપી મહામારી છે તેને નોવલ કહેવામાં આવે છે. કારણ કે આ મહામારી માનવજાતમાં પહેલી વખત જોવા

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 53 થઈ, 5 એપ્રિલ સુધી વધી શકે છે સંખ્યા : આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ

ગાંધીનગર : ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી ચુકી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીની સંખ્યા 53 થઈ છે. રાજકોટમાં નોંધાયેલા

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં : ડૉ.જયંતિ રવિ

ગાંધીનગર : ગુજરાતની અડધાથી વધારે વસ્તી; 3 કરોડ, 50 લાખ, 69 હજાર, 926 વ્યક્તિઓનો સર્વે કરાયો. છેલ્લા ૧૨ કલાક દરમ્યાન

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં 24×7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત, હેલ્પલાઇન ૧૦૭૦ – ૦૭૯-ર૩ર૫૧૯૦૦ પર નાગરિકો સંપર્ક સાધી શકશે.

ગાંધીનગર : વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યના વીજ વપરાશકારો માટે રાહત, જીઇબીના માર્ચ-એપ્રિલના વીજ બિલો તા.૧પમી મે સુધી ભરી શકાશે : મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

Read More
ગાંધીનગરગુજરાત

સમગ્ર ગુજરાતમાં આજથી 31 માર્ચ સુધી લોકડાઉન, ચુસ્ત પણે અમલ કરાવવામાં આવશે : શિવાનંદ ઝા ડીજીપી

ગાંધીનગર :  દેશમાં કોરોનાવાઈરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોએ કાળજી રાખવી અત્યંત જરૂરી બની છે. સરકાર અને

Read More
ગાંધીનગરગુજરાત

કોરોનાનો કહેરને લઇ ગુજરાતના આ 6 જિલ્લા 31 માર્ચ સુધી રહેશે બંધ, સરકારના પ્રજાલક્ષી 10 મોટા નિર્ણય

ગાંધીનગર : કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર સજ્જ છે. અત્યાર સુધીમાં સરકારે પ્રજાલક્ષી 10 મોટા નિર્ણય લીધા છે. ત્યારે હાલ

Read More
ગાંધીનગરગુજરાત

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ COVID-19ને લઈને વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી એ મુખ્યમંત્રીશ્રીને શું લખ્યો પત્ર જાણો…

ગાંધીનગર : તાજેતરમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાયેલો છે. વિશ્વ આરોગ્યસ સંસ્થામ(WHO)એ પણ નોવેલ કોરોના વાયરસને PANDEMIC (મહામારી)

Read More