ગુજરાત

ગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી પટેલના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ‘ઝવેરચંદ મેઘાણી ભવન’નું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત ‘માતૃભાષા મહોત્સવ’માં ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ‘ઝવેરચંદ મેઘાણી ભવન’નું સાંસ્કૃતિક પ્રવૃતિઓના

Read More
ગુજરાત

જામનગરના વાલસુરા ખાતે રાજ્યપાલની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

જામનગરના આઈ.એન.એસ. વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અગ્નિવીરોને અભિનંદન પાઠવતાં

Read More
ગાંધીનગરગુજરાત

IIT ગાંધીનગર ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિવિધ શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

પ્રધાનમંત્રી મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના ૮૩ સંકુલોનો શુભારંભ, સમર્પણ અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ

Read More
ગાંધીનગરગુજરાત

બ્રેકિંગ: રાજ્યસભાના ભાજપા 4 ઉમેદવાર બિનહરીફ જાહેર

ગુજરાતમાં ચાર રાજ્યસભાનાં સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોઈ

Read More
ગાંધીનગરગુજરાત

હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા

ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી પટેલે 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના ૧૬ ગામોને સ્માર્ટ વિલેજ

Read More
ahemdabadગુજરાત

સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડનની બહાર ઉભા કરાયા સ્માર્ટ પાર્કિંગ, 4 મિનિટનો કોઈ ચાર્જ નહીં

પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે વિશ્વના અનેક શહેરોમાં સ્માર્ટ પાર્કિંગ યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ

Read More
ગુજરાત

SP કચેરી હિંમતનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ

મોડાસા શહેરના રૂપ નગરમાં રહેતા અને SP કચેરી હિંમતનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા

Read More
ગુજરાત

અમરેલી-કૃષ્ણનગરની એસ.ટી.બસ અમદાવાદથી ચોરાઈ, અધિકારીઓમાં દોડધામ

રાજયમાં ઘણીવાર તસ્કરો ઘરફોડ કે ચીલઝડપ કરતા હોવાના બનાવો છાશવારે સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ છીએ પરંતુ જયારે કોઈ ઈસમ આખેઆખી

Read More