ગુજરાત

ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના રાયસણમાં વીજળીના થાંભલા સાથે કાર અથડાઈને કાર પલટી ખાઈ ગઈ, બેનાં ઘટનાસ્થળે મોત, ત્રણને ઈજા

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી બીએપીએસ સ્કૂલ તરફ જતાં રોડ ઉપર ગઈકાલે રાતના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત

Read More
ગુજરાત

કલોલમાં ભજિયાંની લારી ચલાવતો યુવક વ્યાજની ચુંગાલમાં ફસાઈ જતાં મોતને વહાલું કર્યું,

ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો ફાયદો ઉઠાવી ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો દિવસે ને દિવસે વધતા જાય છે. છેલ્લા ૨૦

Read More
ગુજરાત

કોઈપણ આગેવાન, કાર્યકર્તા કે પ્રજાને તકલીફ પડશે તો કાયદો કાયદાનું કામ કરશે ઃ શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવનાર શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર

Read More
ગુજરાત

ગુજરાતના નવા ડીજીપી અને નવા ચીફ સેક્રેટરી જેવા મલાઈદાર સ્થાન પર બેસવા માટે રાજકારણ શરૂ

ગુજરાતના સચિવાલયમાં હાલમાં સૌથી વધારે ચર્ચા હોય ચીફ સેર્ક્ટેરી અને ગુજરાતના ડીજીપીની છે. હાલમાં આઇએએસ અને આઇપીએસમાં જાણે ચૂંટણી હોય

Read More
ગુજરાત

અંધશ્રદ્ધા : મહિલાને તું ડાકણ છે કહી નિર્વસ્ત્ર કરી મારીને થાંભલે બાંધી દીધી, ભિલોડાના ગઢીયા ગામે 6 લોકોનો મહિલા પર અત્યાચાર

ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના યુગમાં મંગળ પર જીવનની શોધ કરતા માનવ, ભૂત-પ્રેત અને ડાકણના વહેમમાં પરિવારને છિન્ન ભિન્ન કરી નાંખતા

Read More
ગાંધીનગરગુજરાત

માનવ માત્રમાં રક્તદાનની અલખ જગાવવા કલક્ત્તાથી સાયકલ પર રવાના થયેલ જોય દેબ રાઉટ આજે બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮, ગાંધીનગર માં

રકતથી કોઇનુ જીવન બચી શકે છે અને રક્તદાન કરવાથી રક્તદાતાને ફાયદો જ થાય છે નુક્શાન નહી તથા ‘હર ઘર રક્તદાતા’નો

Read More
ગુજરાત

અરવલ્લીઃભાણમેર ગામે ભુતપુર્વ સૈનિક સ્વ.અશોક કુમારને શ્રદ્ધાંજલી અપાઇ.ગુજરાત માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની ટીમ હાજર રહી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામના વતની ભૂતપૂર્વક સૈનિક અશોક કુમાર તારીખ 14/01/2023 નાં રોજ બે દીકરા અને એક દીકરી

Read More
ગુજરાત

અરવલ્લી: ભિલોડાના મોહનપુર ખાતે જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફથી ધો.10,12ના વિધાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભિલોડા ખાતે જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફથી માર્ચ 2020 ના ધોરણ ૧૦,૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના ઈનામ વિતરણ નો કાર્યક્રમ,

Read More
ગુજરાત

50 ટકા મિલકત વેરો વધારવાના નિર્ણય સામે વસાહતીઓમાં રોષ

મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરીને નાગરિકો પર ઘણો વેરો લાદ્યો છે, જેના કારણે નાગરિકો રોષે ભરાયા છે, તો કોંગ્રેસે પણ

Read More