ગુજરાત

ગાંધીનગરગુજરાત

આવતી કાલથી સામાન્ય જનતા માટે નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે પાસ મળી શકશે

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતકારી નિર્ણય લીધો છે. નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથા

Read More
ગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં રવિવારે થયું પાંચ હજારથી પણ વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગણેશ મૂર્તિના વિસર્જન માટે રાજય સરકાર તરફથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી.જેમાં વિસર્જન સ્થળે ૧૫ લોકો

Read More
ગુજરાત

રાજયમાં હજુ યથાવત રહેશે મેઘમહેર, જાણો ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદ થશે

ગુજરાત(Gujarat)ના આગામી  ચાર  દિવસમાં હવામાન વિભાગે  ભારેથી અતિ ભારે વરસાદની(Rain) આગાહી કરી  છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં

Read More
ગુજરાત

સુરત : ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર અને હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજીમાં મંદિરમાં લાગ્યા ખાસ કેમેરા, મંદિરમાં પ્રવેશતા પહેલા જ અસામાજીક તત્વોને ઓળખી પોલીસને આપશે એલર્ટ

શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે.

Read More
આરોગ્યગુજરાત

ભાવનગરમાં રોગચાળો વધ્યો, માત્ર ૧ મહિનામાં ડેન્ગ્યુના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

ભાવનગર(Bhavnagar) માં છેલ્લા એક મહિનાથી રોગચાળામાં(Epidemic)  સતત વધારો  થઈ રહ્યો છે.  જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સમાપ્ત થઈ ગયો

Read More
આરોગ્યગુજરાત

વર્ષ 2020-21માં દરરોજ સરેરાશ 36 લાખ કિલો દૂધ સંપાદન કરી અમુલ ડેરીએ રેકોર્ડ કર્યો

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના ફેલાવવાના ખતરાને ધ્યાનમાં લઈ અમૂલ ડેરીની 75મી વાર્ષિક સાધારણ સભા (Amul Dairy AGM) 18મી સપ્ટેમ્બરના

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝે CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, CMએ વાઈબ્રન્ટ સમિટ, ડીફેન્સ એક્સ્પોનું આપ્યું આમંત્રણ

અમેરિકાના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝ (US Consulate General David Ranz) ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની

Read More
ગાંધીનગરગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરમાં નિલકંઠ વર્ણી અભિષેક શ્રદ્ધા પૂર્વક કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ધામ અક્ષર ધામ મંદિર ની મુલાકાત લઈ ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા

Read More
ગુજરાત

સરકારમાં મંત્રીપદ નહીં મળતા ભાજપના મોટા નેતા થયા નારાજ, જાણો

વિજય રૂપાણીએ એકાએક રાજીનામું ધરી દીધા બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યમંત્રી બન્યા છે. તો

Read More