ગુજરાત

ગાંધીનગરગુજરાત

સ્કુલ ખુલતા પહેલા એની ફાયર NOCની તપાસ કરો, સરકારે 20 વર્ષમાં ફાયર NOC અને BU માટે શું કર્યું? : હાઈકોર્ટે

અમદવાદઃ ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

દેશમાં ધો-12 CBSEની પરીક્ષા રદ કરાઇ, PM મોદીની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે CBSEની ધોરણ 12મીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની

Read More
ગુજરાત

ધોરણ-૧૨ ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરાયું, ૧ જુલાઈ થી શરૂ થશે પરીક્ષા

તાજેતરમાં ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1

Read More
આરોગ્યગુજરાત

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક અન્ય રાજ્યમાં બદલી કરાઈ, જાણો

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા.

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતની જનતાને ઓનલાઇન ફ્રોડથી બચાવવા ગાંધીનગરમાં CID ક્રાઇમ સાયબર સેલ કાર્યરત કરાયું

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિ.મી દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ

Read More
ગુજરાત

બેન્કના ફસાયેલા નાણાં વેચવાને બદલે બેન્કો જ પૂરેપૂરા વસૂલ કરે

અમદાવાદ : એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને પાણીના મોલે નોન પરફોર્મિંગ એસેટ એટલે કે બૅન્કોના  ફસાયેલા નાણાં વેચી દેવાને બદલે બૅન્કોએ જ

Read More
ગુજરાત

મૃત વ્યક્તિને વેક્સિન આપીને સર્ટિફિકેટ સાથેનો મેસેજ પરિવારજનને મોકલી દીધો

ગોધરા: ગોધરાનું આરોગ્ય કેન્દ્ર જાણે વેક્સિનનો ટાર્ગેટ પૂરો કરવા માગતું હોય તેમ જે વ્યક્તિનું નિધન એક વર્ષ પહેલા થઈ ગયું

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરની ઉ.માધ્યમિક શાળામાં નવા 146 શિક્ષણ સહાયકોની આજે નિમણૂંક

ગાંધીનગર:  કોરોના કાળના કારણે સરકારની ભરતી પ્રક્રિયા ઉપર બ્રેક વાગી ગઇ છે. ત્યારે અગાઉ પાસ થયેલાં ઉમેદવારોને નિમણૂંક આપવા માટે

Read More
ગુજરાત

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લેવા માટે સી.આર.પાટીલે એક ખાનગી કંપનીનું ચાર સિટર પ્લેન ભાડે લીધું

વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના જોરે જીતી હોય તેવું પ્રસ્થાપિત કરી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સરકાર અને સંગઠન પર

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

વાયુ પ્રદુષણ કંટ્રોલમાં નહી રહે તો કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બનશે તેને રોકવી મુશ્કેલ બનશે

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓને લઇને વાયુ ગુણવત્તા આયોગ પણ એલર્ટ થઇ ગયું છે. આયોગનું માનવું છે કે જો કોરોનાની

Read More