ગુજરાત

ગાંધીનગરગુજરાત

રાજ્યના ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે : મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના

Read More
ગુજરાત

વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા એ તેની 1.5 કરોડ ની ગ્રાન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને ફાળવી

ગાંધીનગર : સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. સરકાર દ્વારા પૂરતી આરોગ્ય સેવાઓ

Read More
ગુજરાત

કોરોના ઈફેક્ટ : UPSCએ 27મી જૂને યોજાનારી પ્રી-પરીક્ષા રદ્દ કરી

કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને UPSCએ 27 જૂને યોજાનારી સિવિલ સર્વિસની પ્રી-પરીક્ષા મુલતવી રાખી છે. હવે આ પરીક્ષા 10

Read More
ગુજરાત

રાજયમાં સ્મશાનના કર્મચારીઓને મૃત્યુ પર મળશે રુપિયા 25 લાખની સહાય, CM રૂપાણી ની જાહેરાત

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં અસર જોવા મળી રહી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. કોરોના

Read More
ગુજરાત

ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડાનો ખતરો, તંત્ર એલર્ટ

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. ટાઉતે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના

Read More
ગુજરાત

હાઇકોર્ટનો હુકમ છતાં સરકાર મોર્બિડ-કોમોર્બિડ દર્દીનો ડેટા જાહેર કરતી નથી

ગુજરાત હાઇકોર્ટના આદેશ પણ મ્યુનિ. તંત્ર માત્ર કોરોના થયેલા દર્દીઓ અને કોરોના સાથે અન્ય અગાઉના રોગ હોય તેવા દર્દીઓ વચ્ચેનો

Read More
ગુજરાત

સુરતમાં ચોમાસુ ધાર્યા કરતા વહેલું શરૃ થવાનુ અનુમાન

 સુરત શ્રીલંકા અને હૈદરાબાદ વચ્ચે અરબી સમુદ્વમાં વાવાઝોડુ સક્રિય થતા મોન્સુન એકટીવી ઝડપી બનવાની સાથે આ વર્ષે ચોમાસાની વહેલી શરૃઆત

Read More
ગુજરાત

તબીબી શિક્ષકો-ડોક્ટરોની માંગણીઓ મુદ્દે અંતે નીતિન પટેલે પણ માન્ય રાખી

અમદાવાદ તબીબી શિક્ષકો-ડોક્ટરોની માંગણીઓને લઈને ઉભી થયેલી મડાગાંઠમા અંતે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય-નાણામંત્રી નીતિન પટેલ માન્યા છે અને તેઓએ આજે

Read More
ગુજરાત

આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં

Read More
ગુજરાતરાષ્ટ્રીય

જો તમારા બેન્ક ખાતામાં આટલા રુપિયા નહિ હોય તો તમને 4 લાખનો લાભ નહીં મળી શકે

કોરોનાકાળમાં બેન્ક ખાતામાં કમ સે કમ 342 રુપિયાનું બેલેન્સ રાખજો, નહીંતર 4 લાખ રુપિયાનો લાભ (PMJJBY PMSBY Scheme)મળી શકશે નહીં.

Read More