ગુજરાત

ગુજરાત

કોરોના દર્દીઓને તણાવમુક્ત કરવા હૉસ્પિટલમાં જ કરાયો પુસ્તકાલયનો પ્રારંભ

Navsari : કોરોના વાયરસની(CoronaVirus) બીજી લહેરમાં કેસ સતત વધી રહ્યા છે. દર્દી જ્યારે કોરોનાથી સંક્રમિત થાય છે, ત્યારે કંટાળી જાય

Read More
આરોગ્યગુજરાત

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 62 કેસ નોંધાયા અને 7 લોકોના મોત

Mucormycosis : રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત્ છે. અમદાવાદ સહિત રાજ્યની 5 શહેરોની સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 62 નવા કેસ સામે આવ્યા

Read More
ગુજરાત

અમદાવાદના આનંદનગરમાં ઝૂંપડાઓમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી છે. 10થી 12 ઝૂંપડાઓમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 6થી

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોરોનાવાયરસ કૂતરાઓમાંથી માણસોને અને ખાસ કરીને બાળકોને સંક્રમિત કરી રહ્યો છે

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં કહેર વરસાવ્યો છે. અત્યારસુધીમાં 7 અલગ અલગ પ્રકારના કોરોનાવાયરસ સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે 8મો

Read More
ગુજરાત

જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે ધો.5નાં વિદ્યાર્થીઓને જીવના જોખમે શિક્ષણ અપાતું હોવાનું સામે આવ્યું

સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમા ટ્યૂશન ક્લાસ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં મળી શકશે

ગાંધીનગર : રાજ્યમાં (Gujarat) મ્યુકોરમાઇકોસિસ (mucormycosise) જેને આપણે બ્લેક ફંગસ (Black fungus) તરીકે પણ ઓળખીએ છે તેનાં કારણે હાહાકાર મચ્યો

Read More
ગાંધીનગરગુજરાત

કેન્દ્રએ કહ્યું, વેક્સિન રજિસ્ટ્રેશન વગર અપાશે, પરંતુ કેન્દ્ર સરકારનો આ નિયમ ગુજરાતમાં લાગુ નહી

ગાંધીનગર : આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો

Read More
ગુજરાત

ગાઝિયાબાદના એક દર્દીમાં બ્લેક, વ્હાઇટ અને યલો એમ ત્રણેય ફંગસનાં લક્ષણો

બિહાર અને મધ્યપ્રદેશ પછી હવે ઉત્તરપ્રદેશમાં પણ વ્હાઇટ ફંગસે પગ પેસારો કર્યો છે. અહીં ગોરખપુરના BRD મેડિકલ કોલેજમાં 3 દર્દી

Read More
ગુજરાત

વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર આપે સરકાર : પરેશ ધાનાણી

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી

Read More