આરોગ્ય

આરોગ્યરાષ્ટ્રીય

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને AIIMSમાં કરાયા દાખલ.

દેશમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા તારીખની જાહેરાત પહેલા જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

વાયુ પ્રદુષણ કંટ્રોલમાં નહી રહે તો કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બનશે તેને રોકવી મુશ્કેલ બનશે

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓને લઇને વાયુ ગુણવત્તા આયોગ પણ એલર્ટ થઇ ગયું છે. આયોગનું માનવું છે કે જો કોરોનાની

Read More
આરોગ્યરાષ્ટ્રીય

મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગ નું જોખમ વધ્યુ

કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

વુહાન લેબમાંથી જ લીક થયો કોરોના વાઈરસ

બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાઈરસ ચીનની વુહાન લેબોરેટરીમાંથી જ નિકળ્યો છે અને તે કુદરતી રીતે ચામાચીડિયામાંથી ફેલાયો

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

વિશ્વમાં કોરોનાના સૌથી ઘાતક હુમલાનું જોખમ, હાલમાં ઇમરજન્સી જેવી સ્થિતિ, તાત્કાલિક પગલા નહીં ભરે તો કોરોના મહામારીનો ભયાનક અંત

ન્યૂયોર્ક : જો વિશ્વના નેતાઓ દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે તો કોરોના મહામારીનો અંત ભયાનક રીતે હાર્ડ ઇમ્યુનિટી આવશે.

Read More
આરોગ્ય

હવે કોગળા કરીને જાણી શકાશે કોરોના છે કે નહીં, ICMRની મંજૂરી

કોરોના મહામારીના વધતા મામલાની વચ્ચે કોરોનાની તપાસની એક નવી સલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર રીત રજુ કરી છે. તેનાથી 3 કલાકમાં કોરોના

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર સતર્ક થયું, ગાંધીનગરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર

Gandhinagar : કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. લોકોને હોસ્પિટલમાં બેડ મળતા ના હતા. 12 થી 18 કલાક

Read More
આરોગ્ય

GSTની રકમથી 20 કરોડ નાગરિકોને રસી આપી શકાયઃ કોંગ્રેસ

દેશ અને રાજ્ય કોરોના મહામારીથી પિડાઇ રહ્યા છે તેમ કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે એવી

Read More
આરોગ્ય

કોવિડ-19 સંક્રમણ અંગેનો રિપોર્ટ હવે મધમાખી થોડી ક્ષણોમાં આપશે

ડચ વિજ્ઞાનીઓએ હાલમાં મધમાખીઓને અનોખી તાલીમ આપવાનું શરૂ કર્યુ છે. વાસ્તવમાં વિજ્ઞાનીઓ મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા માટે તાલીમ આપી

Read More
આરોગ્ય

કોરોનાના 90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા

કોરોનાની સારવાર અને વેક્સિન અંગે ખેંચતાણ વચ્ચે આજે દેશના તબીબીજગતમાં સૌથી મોટો વિવાદ યોગગુરુ બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન

Read More
x