રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

ભારતીય કોરોના વેક્સિનનો ઉપયોગ કરશે અમેરિકા ? કંપનીએ COVAXIN માટે માંગી પરવાનગી

CORONA : ભારત બાયોટેક અને આઈસીએમઆરના સંયુક્ત પ્રયત્નો દ્વારા ભારતના કોરોના સામે કોવેક્સિન હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસીકરણ

Read More
રાષ્ટ્રીય

વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત યાસનો ભય, ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ

વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત યાસનો ભય તોળાઈ રહ્યો છે. તે બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે.

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોરોનાવાયરસ કૂતરાઓમાંથી માણસોને અને ખાસ કરીને બાળકોને સંક્રમિત કરી રહ્યો છે

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં કહેર વરસાવ્યો છે. અત્યારસુધીમાં 7 અલગ અલગ પ્રકારના કોરોનાવાયરસ સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે 8મો

Read More
રાષ્ટ્રીય

કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને 4 લાખ વળતર મળે : સુપ્રિમ કોર્ટે સરકારને આપી નોટિસ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી

Read More
રાષ્ટ્રીય

Yaas વાવાઝોડાના કારણે રેલ્વેએ 6 દિવસ માટે રદ્દ કરી

ચક્રાવાત યાસને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલ્વેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે.

Read More
રાષ્ટ્રીય

આજે ‘યાસ’ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે, આ રાજ્યોના અનેક જિલ્લામાં કરાયુ એલર્ટ

તૌક્તે બાદ હવે ‘યાસ’નું સંકટ તોડાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે 26 મેએ યાસ વાવાઝોડાના ઓડિશા- પશ્ચિમ બંગાળના તટથી પસાર થવાની આશંકાને

Read More
રાષ્ટ્રીય

સરકારે કોઈ પણ તૈયારી વિના શરૂ કર્યું રસીકરણ વિસ્તરણ : સીરમના ડિરેક્ટરનું નિવેદન

કોરોના વાયરસ રસીકરણ અંગે પુણે સ્થિત રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવ કહે છે કે રસીકરણના

Read More
આરોગ્યરાષ્ટ્રીય

PM મોદી થયા ભાવુક કહ્યુ- : બ્લેક ફંગસ નવો પડકાર, બાળકોને બચાવવા જરૂરી

વડાપ્રધાન મોદી એ શુક્રવારે કોરોના સંકટ (Corona Crisis in India)ને ધ્યાને લઈ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)ના ડૉક્ટરો સાથે સીધો

Read More
રાષ્ટ્રીય

ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલનુ કોરોનાથી નિધન

નવી દિલ્હી ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ

Read More