ગુજરાત

ઉમિયા સાગર ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલાયો – હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલો ઉમિયા સાગર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી રાત્રે 10.15 વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો હતો, આથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ, ખારચીયા, ચરેલીયા, રાજપરા અને રબારીકા તથા જામજોધપુર તાલુકાના સીદસર  ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલમિલકત તથા ઢોરઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x