ગુજરાત

બનાવટી ચલણી નોટનો કારોબાર કરનારાઓને ફાંસીએ ચડાવી દો : દિલીપ સંઘાણી

અમદાવાદ :
ભારત દેશની આર્થિક પરિસ્‍થિતિને ડામાડોળ કરવાના હેતુથી ડુપ્‍લીકેટ ચલણી નોટ દેશમાં કે દેશ બહારથી લાવવામાં આવી રહી છે. ત્‍યારે આવી દેશદ્રોહી પ્રવૃતિ કરનારાને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ તથા નાણાંમંત્રી નિર્મળા સીતારામનને પત્ર પાઠવી માંગણી કરી હતી. પત્રમાં જણાવ્‍યું હતું કે દેશ આર્થિક સ્‍થિીતને નુકસાન કરનારા આવા નકલી ચલણી નોટ છાપનારા કે દેશમાં નકલી ચલણી નોટ ઘુસાડવાનું કામ રાષ્‍ટ્રદ્રોહ સમાન છે. ત્‍યારે આવા દોષિત આરોપી માટે ખાસ અદાલતમાં દોષીત થનારા ગુનેગારોને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x