આંતરરાષ્ટ્રીય

યુદ્ધના ભણકારા વચ્ચે યુક્રેનિયન પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ, ૧૮૦ યાત્રીઓની મોત

તેહરાન
ઇરાન-યુએસ તનાવ વચ્ચે યુક્રેનિયન પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ થયું હતું. વિમાનમાં 180 મુસાફરો હતા. સુત્રો તરફથી મળી રહે લી માહિતી અનુસાર તમામ સવારો ની મોત થઇ છે. ઇરાની મીડિયાના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત તકનીકી ખામીને કારણે થયો છે.
યુક્રેનિયન વિમાનએ ઇમામ ખોમેની આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ તકનીકી ખામી હોઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવક્તા રઝા જાફરઝાદેહે કહ્યું કે વિમાન તેહરાનના દક્ષિણપશ્ચિમ ભાગમાં અકસ્માત હતું. તપાસ અને બચાવ કર્મચારી અકસ્માત સ્થળે પહોંચી ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x