ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં હવે પેટ્રોલ પંપ 24 કલાક ચાલુ રહેશે

ગાંધીનગર :
ગુજરાત સરકારના CMO સચિવ અશ્વિની કુમારે આજે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાઈવે પર હવેથી 24 કલાક પેટ્રોલપંપ ચાલું રહેશે. જેથી મુસાફરોને રાહત થશે.

લોકડાઉન 4.0 દ્વારા હવે ઘણી છૂટછાટ આપવામાં આવી છે અને આ છૂટને લઈને લોકોએ નવી જીવન શૈલીને સ્વીકારી છે. રાજ્યમાં હવેથી જીવન જરૂરિયાતની દુકાનો ચાલું રહેશે પરતું રાજ્યમાં રાત્રે 7.00 થી સવારના 7.00 સુધી કોઈ પણ અવર જવરને છૂટછાટ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x