BJP

ગાંધીનગરગુજરાત

પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન, શું સરકારને નારાજગી વ્હોરવી પડશે!

કેન્દ્ર સરકારે ઓબીસી બિલ પાસ કરી દીધુ છે અને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી

Read More
ગુજરાત

જૂનાગઢ : ભાજપનાં કોર્પોરેટર શ્રાવણિયો જુગાર રમતા ઝડપાયા

હાલ શ્રાવણ મહિના ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો શ્રાવણિયો જુગાર રમતા પણ ઝડપાય છે. ત્યારે જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના

Read More
રાષ્ટ્રીય

‘જન આશીર્વાદ યાત્રા’ માં કોરોના નિયમોનો ભંગ, ભાજપના કાર્યકરો સામે FIR દાખલ

મુંબઈ પોલીસે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રાના આયોજકો અને ભાજપના કાર્યકરો સામે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆર

Read More
ગુજરાત

2014 પછી ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા પ્રશાંત કિશોર

આ વખતે  ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં

Read More
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમા 370 હટ્યા પછી પણ સુરક્ષિત નથી? આતંકીઓએ ફાયરિંગ કરી ભાજપ નેતા જાવેદ અહેમદ ડારની હત્યા કરી

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં ભાજપના નેતા જાવેદ અહમદ ડારનું મોત થયું છે. મળતી માહિતી મુજબ,

Read More
ગાંધીનગરગુજરાત

16 થી 21 ઓગસ્ટ સુધી ભાજપ કરશે જન આશીર્વાદ યાત્રા, મિશન 2022ને લઈ ભાજપ એક્શનમાં આવી

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ (BJP) હરકતમાં આવી છે. ભાજપ ઇલેક્શન મોડમાં આવતાની સાથે જ સરકારના 9 દિવસના કાર્યક્રમ બાદ

Read More
ગુજરાત

વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના ઘરમાંથી ૮૦૦ બોટલ વિદેશી દારૂ મળ્યો

વિરમગામમાં નગરપાલિકાના એક મહિલા સભ્યના ઘરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ-1ના ભાજપના મહિલા સભ્યના ઘરમાંથી

Read More
રાષ્ટ્રીય

પંજાબના CM અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત, કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના

અમરિંદર સિંહે મંગળવારે અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓએ પંજાબ અને અન્ય રાજ્યોમાં ખેડૂતોમાં ભારે અસંતોષ

Read More
ગુજરાત

15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી જનસંપર્ક માટે 15 ઓગષ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જન આશીર્વાદ યાત્રા હેઠળ

Read More
ગાંધીનગરગુજરાત

UPમા ભાજપને હારનો ભય : ગુજરાત સરકાર વિધાનસભા વિસર્જનના મૂડમાં, ચુંટણી ફેબ્રુઆરીમાં યોજાશે ?

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપની સરકારમાં હવે કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં આવે કે ન તો મંત્રીમંડળમાં વિસ્તરણની કોઇ શક્યતા જણાય છે.

Read More
x