રાષ્ટ્રીય

CAAના વિરોધને લઇ લેફ્ટ પાર્ટીનું ભારત બંધ, દિલ્હીમાં ૧૪ મેટ્રો સ્ટેશનો કરાયા બંધ

નવી દિલ્હી તમામ લેફ્ટ પાર્ટીઓ અને મુસ્લિમ સંગઠનોએ નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ ભારત બંધનું એલાન આપ્યું છે. યુપી-બિહારથી બેંગ્લોર સુધીની અસર

Read More
આંતરરાષ્ટ્રીય

ટ્રંપ સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર, આપશે રાજીનામું…?

ન્યૂયોર્ક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી રહી છે. પ્રતિનિધિ ગૃહમાં તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો છે. યુ.એસ. સંસદના નીચલા ગૃહના

Read More
ગુજરાત

ગુજરાતના જાણીતા સિનિયર પત્રકાર અને હિન્દુસ્થાન સમાચાર ન્યૂઝ એજન્સીના સંચાલક શ્રી ભૂપતભાઇ પારેખનુ નિધન.

અમદાવાદ : ગુજરાતના જાણીતા સિનિયર પત્રકાર અને હિન્દુસ્થાન સમાચાર નામની ન્યૂઝ એજન્સીના સંચાલક શ્રી ભૂપતભાઇ પારેખનું આજે નિધન થયું હતું.

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

લક્ષચંડી યજ્ઞમાં અમિત શાહ આપશે હાજરી..?

ગાંધીનગર સુત્રો તરફ થી મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે અને તેઓ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

NRCના નવા કાયદાનો ગુજરાત પણ અમલ કરશે અને કોઈ નાગરિકને તકલીફ નહીં પડે: સીએમ રૂપાણી

ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ફાયનાન્સીયલ સિટી બને તેવું PM મોદીનું સ્વપ્ન હતું માટે ગિફ્ટ સિટીના વિકાસમાં નવું પીંછું ઉમેરાયું છે

Read More
રાષ્ટ્રીય

નિર્ભયા કેસ માં મળી ફરી એક તારીખ, આગામી સુનવાઈ ૭ જાન્યુઆરી એ..

નવી દિલ્હી નિર્ભયા મામલાના દોષી અક્ષય ઠાકુર દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી અસ્વીકાર અરજી પછી તમામની નજર પટિયાલા હાઉસ કોર્ટ પર હતી

Read More
ગાંધીનગરગુજરાત

ADC બેંક બદનક્ષી કેસ મામલા માં રણદીપ સુરજેવાલાનાં જામીન મંજુર

અમદાવાદ ADC બેંક બદનક્ષી કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સુરજેવાલાનાં જામીન મંજુર

Read More
રાષ્ટ્રીય

નિર્ભયા: આરોપીની ફાસીની સજા યથાવત, SCએ ફગાવી અરજી

દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડના 4 ગુનેગારોમાંથી એક અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી આજે પૂર્ણ થઈ ગઈ

Read More
રાષ્ટ્રીય

નિર્ભયા કેસના આરોપી અક્ષય ઠાકુરની અરજી પર સુપ્રિમ કોર્ટમાં ૧ વાગે ફૈસલો

નવી દિલ્હી નિર્ભયા કેસના ગુનેગારોમાંના એક અક્ષય ઠાકુરની સમીક્ષા અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટ આજે

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

બાંગ્લાદેશ-ભારત સંયુક્ત નદી પંચ (JRC) ની વાટાઘાટો અંતિમ ક્ષણે મુલતવી રાખવામાં આવી

નવી દિલ્હી આજે શરૂ થયેલા બાંગ્લાદેશ-ભારત સંયુક્ત નદી પંચ (જેઆરસી) ની વાટાઘાટો અંતિમ ક્ષણે મુલતવી રાખવામાં આવી. આ પાછળનું કારણ

Read More