ahemdabadગુજરાત

કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લેતા મુખ્યમંત્રી પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી

Read More
ahemdabad

ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં યોજાઈ

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા વિકસિત ભારત 2047 અંતર્ગત સેવ

Read More
ગાંધીનગર

માધવગઢ ગામ બન્યું રામમય: મંદિરો અને જાહેર સ્થળોની સફાઈ કરી શ્રમદાન કરતા યુવાનો

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહત્સવને લઈ આખો દેશ રામમય

Read More
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના હસ્તે મુંબઈમાં અટલ સેતુનું ઉદ્ઘાટન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. આ બ્રિજ દેશનો સૌથી લાંબો

Read More
ગાંધીનગર

સાદરા ગામમાં શરણય ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને નિઃશુલ્ક પતંગ વિતરણ કરાયા

સાદરા ગામમા ઉતરાયણના પર્વને લઈ અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો ગાયોને ઘાસ અને અન્ય પુણ્ય દાન

Read More
ahemdabad

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના દ્વારા ઉપાસનામાં સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં વિદ્યાર્થિની રિનાબેન એ

Read More
ગાંધીનગર

કુડાસણ ખાતે સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન

આગામી ૨૧મી જાન્યુઆરી, રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત, ધ હેંગઆઉટ કાફે એન્ડ રેસ્ટો. પ્રસ્તુત

Read More
ગાંધીનગરરાષ્ટ્રીય

2028 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે ભારત, જાણો ઈસરો પ્રમુખે શું કહ્યું..

10માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના સંદર્ભમાં આયોજીત સંગોષ્ઠીને સંબોધન કરતી સમયે ઈસરો પ્રમુખે કહ્યું કે, ભારતીય

Read More
ગાંધીનગર

ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ હિન્દી દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્ષ 2006માં દર વર્ષે

Read More
ahemdabadવેપાર

અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઈટની આજથી થઈ શરૂ, ભાડામાં થયો ત્રણ ગણો વધારો

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે અગાઉ જ અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે.

Read More