ગાંધીનગર

નાંદોલ ખાતે પ્રથમ નોરતે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે આરતી ઉતારી

સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીની આરાધના કરવા ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દહેગામ તાલુકાના નાંદોલ ગામ ખાતે

Read More
ગાંધીનગર

વિપુલ ચૌધરીના સમર્થનમાં રખિયાલ ગામમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા

વિપુલ ચૌધરીની ધરપકડ બાદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે રખિયાલમાં બેનરો લગાવવાનું

Read More
ગાંધીનગર

સાંપા ગામમાં નવરાત્રી દરમિયાન ગબ્બર બન્યો આકર્ષણનું કેન્દ્ર , જોવા લોકટોળા ઉમટ્યા

સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીની પૂજાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહે ગામ તાલુકાના સાંપા

Read More
ગુજરાત

કેરીના પાકની ખેતી માટે વિશેષ સહાયની જાહેરાત, ‘ગીર કેસર’ કેરીને જીઆઈ ટેગ સન્માન મળ્યું

ખેડૂતોના હિતમાં બાગાયત વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ફળોના રાજા કેરીની ખેતી માટે વિશેષ પ્રોત્સાહક સહાય પૂરી પાડી

Read More
ગાંધીનગર

વિશેષ શિક્ષકો તેમના અધિકારો મેળવવા અહિંસક આંદોલન શરૂ કરશે

ગાંધીનગર: વિકલાંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય એવા રાજ્યના 1,024 વિશેષ શિક્ષકોની રજૂઆત અને સર્વોચ્ચ અદાલતના ફરજિયાત માર્ગદર્શનને સાત વર્ષ

Read More
આરોગ્ય

આરોગ્ય અધિકારીઓની નિષ્ક્રિયતા ફરસાણ રસીકના આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહી છે

એક જ તેલમાં વાસણોને વારંવાર તળવાથી કેન્સર જેવા ખતરનાક રોગ થવા છતાં અમદાવાદમાં નગતિયા, ફરસાણ સહિતની તળેલી વસ્તુઓનું વેચાણ કરતી

Read More
ગુજરાત

UPI પેમેન્ટ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો મોટું નુકસાન થશે

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે ક્યાં ઉપયોગમાં લેવાતું નથી? આની મદદથી, આજકાલ ડિજિટલ સ્વરૂપમાં પૈસા લેવા અને આપવાનું ખૂબ જ

Read More
ગુજરાત

ધોરણ 10માં નાપાસ થયા પછી, વિદ્યાર્થીને ફરીથી શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10માં નાપાસ થયા બાદ તે શાળામાં વિદ્યાર્થીને ફરીથી પ્રવેશ આપવાની જોગવાઈ રદ કરી દીધી છે, તેથી

Read More
ગુજરાત

નવરાત્રિના પહેલાં જ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને મુખ્યમંત્રી પટેલના હસ્તે મળ્યો રોજગાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા.

Read More
ધર્મ દર્શન

નવરાત્રિમાં બીજા નોરતે બ્રહ્મચારિણી સ્વરૂપની કરવામાં આવે છે પૂજા, જાણો..

નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા પૂજાના અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે

Read More