ગુજરાત

જનસેવા ડ્રાઈવર પાર્ટી પણ ચૂંટણી મેદાનેઃ૪૦ બેઠકો પર જંગ લડશે

અરવિંદ કેજરીવાલે જ્યાં તાજેતરમાં રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ કાર્યક્રમ કર્યો છે ત્યારે રીક્ષા ડ્રાઈવરો આમ આદમી પાર્ટીમાં ન જોડાઈ જાય

Read More
રાષ્ટ્રીય

બોન્ડ હવે મેડિકલના ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને લાગુ પડશે

UG મેડિકલ અને PG મેડિકલ કોર્સ બંનેમાં, બોન્ડ પોલિસી હવે આ વર્ષથી ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ લાગુ થશે. જ્યારે

Read More
ગાંધીનગર

કુડાસણ પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક સ્વરક્ષણ સેમિનાર યોજાયો

ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા એ સેવાકીય ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે ગાંધીનગર ખાતે કુડાસણ પ્રાથમિક શાળામાં સ્વ-રક્ષણ સેમિનારનું

Read More
ગાંધીનગરગુજરાત

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાના સરદાર સરોવર ડેમની

Read More
ગુજરાત

રાજય સરકાર સામે એક પછી એક વિવિધ સંગઠનોએ પડતર માંગણીઓને લઇને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો

રાજય સરકાર સામે એક પછી એક વિવિધ સંગઠનોએ પડતર માંગણીઓને લઇને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ત્યારે આજે ફરીવાર ગાંધીનગરમાં

Read More
ગાંધીનગર

ગાંધીનગર ખાતે માજી સૈનિકોનું આંદોલન યથાવત, પ્રમુખે અનશન પર બેસવાની કરી ઘોષણા

ગુજરાતના માજી સૈનિકો પોતાના હક્ક અને અધિકારની માંગણી લઈને આજે પણ ગાંધીનગર ખાતે માજી સૈનિકોનું આંદોલન યથાવત છે. ગઈ કાલે

Read More
રાષ્ટ્રીય

14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ – જાણો શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે,

દિલ્હી:- હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે કારણ કે 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દી

Read More
ahemdabad

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર નામની બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે 7 મજૂરોના મોત થયાના

Read More
ધર્મ દર્શન

પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણયઃ હવેથી માઈ ભક્તો પણ ધજા ચઢાઈ શકશે

યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રખ્યાત મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિર હવે શિખર પર ચઢી શકે છે. ટ્રસ્ટી મંડળે એક મહત્વની

Read More
ahemdabadગાંધીનગર

મોદી 30 સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વાયા અમદાવાદ સુધી ‘વંદે ભારત’ ટ્રેન શરૂ કરશે

દેશની ત્રીજી અને ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગર-મુંબઈ વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે

Read More