રાષ્ટ્રીય

14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ – જાણો શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે,

દિલ્હી:- હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે કારણ કે 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દી

Read More
ahemdabad

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર નામની બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે 7 મજૂરોના મોત થયાના

Read More
ધર્મ દર્શન

પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણયઃ હવેથી માઈ ભક્તો પણ ધજા ચઢાઈ શકશે

યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રખ્યાત મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિર હવે શિખર પર ચઢી શકે છે. ટ્રસ્ટી મંડળે એક મહત્વની

Read More
ahemdabadગાંધીનગર

મોદી 30 સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વાયા અમદાવાદ સુધી ‘વંદે ભારત’ ટ્રેન શરૂ કરશે

દેશની ત્રીજી અને ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગર-મુંબઈ વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે

Read More
મનોરંજન

હરનાઝ સંધુએ ન્યૂયોર્કની શેરીઓમાં મચાવ્યો કહેર, Miss Universe ની અદાઓ પર ચાહકો ફિદા

નવી દિલ્હી: મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને સોમવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મિસ યુનિવર્સ હરનાઝ સંધુનો વીડિયો જાહેર કર્યો છે. આ

Read More
ધર્મ દર્શન

કચ્છના મુસ્લિમ કુંભારો દ્વારા કરવામાં આવેલ માતાજીના ગરબા કચ્છની કોમી એકતા દર્શાવે છે, જાણો શું છે ટ્રેન્ડ?

કચ્છ: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કુંભારો ગરબા બનાવવાની સાથે-સાથે દિવ્યાઓ બનાવવામાં પણ વ્યસ્ત છે. કચ્છમાં મુસ્લિમ કુંભારો

Read More
ahemdabad

ગાંધીનગરની જેમ અમદાવાદમાં બનશે વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન!

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 10 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ત્યારે રેલવે મંત્રીએ

Read More
ગુજરાત

ગુજરાતમાં પાન-મસાલા અને તમાકુ-ગુટખાના વેચાણ અંગે સરકાર દ્વારા કયો નવો મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે

ગાંધીનગર: રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. ફૂડ એન્ડ

Read More
ગુજરાત

રાજ્યના તલાટી-કમ-મંત્રીઓની ખુશી! માસિક ભથ્થામાં જંગી વધારો

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ચૂંટણી વર્ષમાં તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો

Read More
ahemdabadગુજરાત

ગુજરાતના પ્રથમ “સેતુ ન્યુટ્રીકેર સેન્ટર”નું અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું

ગુજરાતના પ્રથમ “સેતુ ન્યુટ્રીકેર સેન્ટર”નું અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું. ઓપનિંગમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા

Read More