નડિયાદના સંતરામ મંદિરના હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં દિવ્ય સાકર વર્ષા ઉત્સવ ઉજવાયો
સંતરામ મહારાજનો (Santram Maharaj) 191માં સમાધિ મહોત્સવની (Samadhi Mahotsav)ઉજવણી કરવામાં આવી. જેમાં હજારો કિલો સાકર (Sugar)મંદિર પરિસરમાં ઉછાડવામાં આવી હતી.
Read More