મનોરંજન

બપોરે 12 વાગ્યે આર્યન આવશે બહાર, જેલની બહાર કડક સુરક્ષા તૈનાત

અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે જામીન પર મુક્ત થશે. આર્થર રોડ જેલ બોક્સ આજે સવારે 5.30 કલાકે ખોલવામાં

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થતા મોતના આંકડા ડરાવણા…

ભારતમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોતકેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા

Read More
આંતરરાષ્ટ્રીયમનોરંજન

રશિયામાં કોરોના બેકાબૂ થતાં કેટલાંક શહેરોમાં આટલા દિવસ લૉકડાઉન લગાવવામાં આવ્યું

આખા વિશ્વમાં કોરોનાએ પોતાનું ખરાબ રૂપ બતાવી રહ્યું છે ત્યારે રશિયામાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. કોરોના બેકાબૂ બનતા દરરોજ

Read More
મનોરંજન

સુપરસ્ટાર પુનીત રાજકુમારનું જીમમાં વર્કઆઉટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો

કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનીત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનીત રાજકુમારને

Read More
Uncategorized

માર્ક ઝકરબર્ગે અચાનક ફેસબુકનું નામ અને લોગો બદલયો, જાણો હવે ક્યા નામથી ઓળખાશે કંપની

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. કંપનીની

Read More
ગુજરાત

પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા સરકારે રચી કમિટી, હવે ગેરશિસ્ત કરશો તો લેવાશે એક્શન : DGP

ગુજરાતમાં ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનને લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે જાહેરાત કરી હતી કે ગ્રેડ-પેનો મુદ્દો

Read More
ગુજરાત

રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈને કરી મોટી જાહેરાત, જાણો વઘુ અહીં ક્લિક કરી

ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના 8 મહાનગરોમાં તારીખ 30-10-2021થી 30-11-2021 સુધી દરરરોજ રાત્રિના 1 વાગ્યાથી

Read More
ગુજરાત

અમદાવાદ રિવરફ્રન્ટ પર નવું નજરાણું, યોટ રેસ્ટોરન્ટ બાદ હવે આ પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે

સાબરમતી નદીને અમદાવાદની ઓળખ ગણવામાં આવે છે. પહેલા નદીને નિહાળવા માટે લોકો 7 બ્રીજ પર ઉભા રહેતા હતા. પરંતુ હવે

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ, હવે આ લોકોને મળશે નવી ભેટ

દિવાળીને હવે માત્ર થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ અને બોનસ આપવામાં આવતું હોય છે,

Read More
ગુજરાતરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ કોવિંદ 3 દિવસના ગુજરાત પ્રવાસે: PM આવાસ યોજનામાં બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે, જાણો વિગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે કે શુક્રવારે ભાવનગરની એક

Read More