રાષ્ટ્રીય

રાહુલ ગાંધી આજે પીડિતોને મળવા માટે લખીમપુર જશે

લખીમપુર ખેરીની હિંસા, પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પીડિતોના પરિવારોને મળવાથી રોકવામાં આવતા રાહુલ ગાંધીએ એક

Read More
આરોગ્યગુજરાત

વેક્સિન નહીં તો પ્રવેશ નહીં: ગુજરાતના આ શહેરના શોપિંગ મોલ, થિયેટરો, કલબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ધાર્મિક સ્થળો સહિત પર વેક્સિન વગરનાને નો-એન્ટ્રી

અમદાવાદમાં હવે શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. મ્યુનિસિપલ

Read More
આરોગ્યગુજરાત

અડાજણની સ્કૂલમાં 3 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ, 14 દિવસ માટે શાળા બંધ

અડાજણના હનીપાર્ક રોડ પર આવેલી એલ.પી.સવાણી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બપોર બાદ એક સપ્તાહ માટે સ્કૂલ બંધ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપામાં ભાજપ સત્તા ભણી, 10 વર્ષમાં પહેલીવાર ભાજપને બહુમતી મળશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

પ્લાસ્ટિકની બોટલમાં પાણી થશેે બંધ! વિકલ્પ તરીકે કરશે આ પ્રાકૃતિક ચીજનો ઉપયોગ, જાણો વિગતવાર

કેટલાક પ્લાસ્ટિક(Plastic Waste) એકાદ વખતના ઉપયોગ બાદ કચરામાં ફેંકાતા હોય છે. પ્લાસ્ટિક નાશ પામતા સેંકડો વર્ષોનો સમય લે છે. દરરોજ

Read More
ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વાર ભાવનગરમાં ડ્રોનથી ખેતરમાં યુરિયાનો છંટકાવ કરાયો

ગુજરાતના(Gujarat)ભાવનગરમાં(Bhavnagar) દેશમાં સૌ પ્રથમ વાર ટેક્નોલોજીના ઉપયોગથી યુરિયાનો(Urea) છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં ખેતરમાં પ્રથમ વાર ડ્રોનની( Drone)મદદથી યુરિયા

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ, 162 ઉમેદવારોના રાજકીય ભાવિનો થશે ફેંસલો

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે. જેમાં 5

Read More
ગુજરાત

ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે CM ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)રાજયમાં ભારે વરસાદ ને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને(Road) થયેલા નુકસાનની મરામત અને

Read More
ગુજરાતધર્મ દર્શન

નવરાત્રિ નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો

યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના

Read More
આરોગ્યગુજરાત

રાજ્યમા નવરાત્રિ-દિવાળીના તહેવારોને લઇને કોરોનાનું સંકટ, તબીબોએ આપી ચેતવણી

એક તરફ નવરાત્રિ, દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની મેડીકલ સંસ્થા આહનાએ ચેતવણી આપી છે કે જો

Read More