ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, દહેગામમાં ૩ ઇંચ, માણસામાં ૨.૫ ઇંચ અને કલોલમાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે, જેમાં બપોરના ચાર વાગ્યા સુધીમાં દહેગામમાં ત્રણ ઇંચ, માણસામાં અઢી ઇંચ અને

Read More
ગુજરાત

અમદાવાદ : મ્યુનિસિપાલિટી શહેરમાં હવા શુદ્ધ કરવા માટે સલાહ લેવા 2.5 કરોડનો ધુમાડો કરશે

અમદાવાદમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હવાનું પ્રદૂષણ અત્યંત સ્તરે પહોંચી જાય છે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને વટાવી જાય છે.

Read More
ધર્મ દર્શન

આજથી ગણેશોત્સવ શરૂ, ગણેશચતુર્થીએ આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત રહેશે, જાણો

10 સપ્ટેમ્બર, શુક્રવાર એટલે આજે બ્રહ્મ અને રવિયોગમાં ગણપતિ સ્થાપના થશે. આ દિવસથી ગણેશોત્સવ શરૂ થશે અને 19 સપ્ટેમ્બરના રોજ

Read More
ગુજરાત

11 સપ્ટેમ્બરે PM મોદી સરદારધામનું કરશે ઈ- લોકાર્પણ, જાણી લો સરદારધામની સવલતો

અમદાવાદમાં શનિવારે પાટીદાર સમુદાયના વિશાલ સંકૂલ એવા સરદાર ધામનો ઈ-લોકાર્પણ થશે. અતિઆધુનિક સુખ-સુવિધાઓ ધરાવતા સરદારધામનો ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના હરિબિલ્ડકોનને હરી આઇકોન પ્રોજેક્ટમાં વિના મંજૂરીએ ફેરફાર કરતા રેરાએ 2.25 લાખ દંડ ફટકાર્યો

ગાંધીનગર : રાજ્યમાં બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે થતી વિવિધ ગે૨ીતિઓ સામે ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા સુઓમોટો કાર્યવાહી

Read More
રાષ્ટ્રીય

ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, નવી તારીખ જાણવા અહીં કરો ક્લિક

IT Returns દાખલ કરવાની તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે કહ્યું કે, વ્યક્તિગત કરાદાતાઓ માટે નાણાકીય વર્ષ

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં વધુ એક વિદેશી કંપની પોતાના કાર નિર્માણનો પ્લાન્ટ કરશે બંધ

અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની ભારતમાં પોતાનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

NEET PG-2021ની પરીક્ષાને લઈ સુપ્રિમકોર્ટનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની આ અરજી SCએ રદ કરી

સુપ્રિમ કોર્ટ દ્વારા NEET PGની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા  NEET PG 2021ની પરીક્ષાનું કેન્દ્ર બદલાવાને લઈને જે નવો વિકલ્પ

Read More
આરોગ્યગુજરાત

રાજયમાં કોરોનાકાળમાં શરૂ કરેલી યોજના રૂપાણી સરકારે કરી બંધ, જાણો કેમ

કોરોનાકાળમાં શરૂ કરેલી મોટી યોજના રૂપાણી સરકારે કરી બંધ છે જાણીને આપ પણ નવાઈ પામશો કે જે કારણથી સરકારે બાલ સેવા

Read More
ધર્મ દર્શન

તમામ શુભ કાર્યમાં શા માટે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ

આગામી 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા કરવામાં આવશે, આ દિવસ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરે

Read More