ગુજરાત

આજે અમદાવાદમાં રસીકરણ આંશિક રીતે બંધ રહેશે, ફક્ત કોવેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે

અમદાવાદમાં સામાન્ય નાગરીકો માટે ગઈકાલે 25 જુલાઈએ રસીકરણ (Vaccination)બંધ રહ્યાં બાદ આજે 26 જુલાઈએ પણ આંશિક રીતે રસીકરણ બંધ રહેશે.

Read More
ગુજરાત

રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત

રાજ્યમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો સાથે શાળાના પ્રાંગણ ફરી ધમધમતા થશે.રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના

Read More
રમતગમત

વર્લ્ડના નંબર ત્રણ ખેલાડી સામે હાર્યા ભારતના તલવાર બાજ ભવાની દેવી, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ભારતના ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં 25 જૂલાઇનો દિવસ ભારત માટે કંઇક ખાસ રહ્યો નહોતો. જ્યાં એક તરફ મેરીકોમ, મનિકા

Read More
ગુજરાત

માલધારીઓના વ્હારે આવ્યા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા

જૂનાગઢ : આજરોજ જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે માલધારીઓના બકરા ગઈ રાત્રે સિંહ ના ફાડી ખાઈ જવાથી ૫ બકરા સ્થળે મૃત્યું

Read More
ગાંધીનગર

ગાંધીનગરના લવારપૂર ગામની સીમમાં રેતીના સ્ટોકીસ્ટ ગલાલ એન્ટરપ્રાઈઝ દ્વારા સંગ્રહ કરેલ બાયો ડીઝલનાં જથ્થા સહિત રૂ. 8.80 લાખની મત્તા સાથે એક ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરના લવારપૂર ગામની સીમમાં ગલાલ એન્ટરપ્રાઈઝ રેતીના સ્ટોકીસ્ટ દ્વારા પોતાના વાહનોમાં ભરવા માટે એકઠો કરવામાં આવેલો કુલ 12

Read More
ગાંધીનગરગુજરાત

UPમા ભાજપને હારનો ભય : ગુજરાત સરકાર વિધાનસભા વિસર્જનના મૂડમાં, ચુંટણી ફેબ્રુઆરીમાં યોજાશે ?

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપની સરકારમાં હવે કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં આવે કે ન તો મંત્રીમંડળમાં વિસ્તરણની કોઇ શક્યતા જણાય છે.

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં મેઘરાજાએ કરી જમાવટ, ૧૪૭ તાલુકામાં ખાબક્યો વરસાદ

ગાંધીનગર : ગુજરાત( Gujarat) માં આજે મેધરાજાની જમાવટ જોવા મળી રહી છે . જેમાં રાજયના 147 તાલુકામાં વરસાદ(Rain) વરસ્યો છે

Read More
ગુજરાત

રાજનીતિમાં સક્રિય થવાના વજુભાઈના સંકેત: મુખ્યમંત્રી બનવાની ઈચ્છા અંગે શું આપ્યો જવાબ જુઓ.

મુખ્યમંત્રી બનવાને લઈને વજુભાઈ વાળાનું મોટું નિવેદન  VTV સાથે ખાસ વાતચીત કરતા કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

કોરોનાની ત્રીજી લહેરનો ખતરો : પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ચિંતાજનક

દેશના 13 રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો દિવસે-દિવસે વધતો જાય છે. સંભવિત ત્રીજી લહેરને લઈને ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું,

Read More