ગાંધીનગરગુજરાત

અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લા મુકાશે

આજે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લા મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Read More
ગાંધીનગર

ઇન્દ્રોડા નેચર પાર્કને મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું

છેલ્લા 52 દિવસ સુધી બંધ રહેલા ઇન્દ્રોડા નેચર પાર્કને મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જોકે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને

Read More
ગાંધીનગર

ગાંધીનગર : મીના બજારમાં આવેલી મયુર ભજીયાની દુકાન પર ગ્રાહકોની ભીડ જામતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

ગાંધીનગર : ગાંધીનગર જૂના સચિવાલયમાં આવેલી ભજીયાની લારી પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ભંગ સાથે ગ્રાહકોની ભીડ જામી હોવાના

Read More
ગાંધીનગર

ગાંધીનગર મહાનગર કોરોના મુક્ત, આજે ગ્રામ્યમાં માત્ર એક જ કેસ નોંધાયો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમણનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા બાદ આજે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર કોરોના મુક્ત

Read More
ગુજરાત

પાટીદારોનો પાવર ગુજરાતમાં સત્તા પરિવર્તન કરી શકશે?

એકલા પાટીદાર પાવરથી સત્તા અશક્ય છે. ગુજરાતમાં સરકારમાં ટોચના સ્થાને અથવા સરકારમાં મજબૂતી રહેવા માટે મજબુત ગણાતા પાટીદાર સમાજ પણ રાજકીય પક્ષનો આશરો લેવા

Read More
ગુજરાત

ગુજરાતના બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન કરાશે ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. વાયરસના કેસ

Read More
આરોગ્યગુજરાત

હવે ગુજરાતમાં વૅક્સિન માટે ઑનલાઈન બુકિંગ નહીં કરાવવું પડે, 21 જૂનથી નિયમ લાગુ

ગુજરાતમાં વેક્સિનેશનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વેક્સિન લેવા માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. 21 જૂનથી

Read More
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે અંબાજી પહોંચ્યા હતા

Banaskantha : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) શનિવારની વહેલી સવારે અંબાજી (Ambaji) પહોંચ્યા હતા. આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં (Ambaji Temple) માતાજીની

Read More
ગુજરાત

ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું ( Guruprasad Mahapatra ) કોરોનાને કારણે નિધન થયુ છે.  કોરોનાથી સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ

Read More