ગુજરાત

ધોરણ 12ની પરીક્ષા કરાઈ રદ, CBSE બાદ ગુજરાત બોર્ડે લીધો નિર્ણય

ગુજરાતના સીએમ વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે.

Read More
ગુજરાત

કોરોનામાં શાળા-કોલેજો બંધ થતાં પીજીનાં ભાડાંમાં 10-15% ઘટાડો થશે

કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજ બંધ હોવાથી પીજી-સંચાલકો માટે વિદ્યાર્થીઓ આધારિ મહાનગરોમાં માત્ર 20-25% જ નોકરિયાત વર્ગ પીજીમાં કોરોના

Read More
ગુજરાત

કોરોનામાં શાળા-કોલેજો બંધ થતાં પીજીનાં ભાડાંમાં 10-15% ઘટાડો થશે

કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજ બંધ હોવાથી પીજી-સંચાલકો માટે વિદ્યાર્થીઓ આધારિત ઘંધો પડીભાંગ્યો છે. એક વર્ષથી વધુ સમય થવા

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષા થઇ શકે છે રદ. આજે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા

ગાંધીનગર : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે CBSEની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં

Read More
ગાંધીનગરગુજરાત

સ્કુલ ખુલતા પહેલા એની ફાયર NOCની તપાસ કરો, સરકારે 20 વર્ષમાં ફાયર NOC અને BU માટે શું કર્યું? : હાઈકોર્ટે

અમદવાદઃ ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

દેશમાં ધો-12 CBSEની પરીક્ષા રદ કરાઇ, PM મોદીની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે CBSEની ધોરણ 12મીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

કોરોના સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે

સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂ જોવા

Read More
ગુજરાત

ધોરણ-૧૨ ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરાયું, ૧ જુલાઈ થી શરૂ થશે પરીક્ષા

તાજેતરમાં ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1

Read More
આરોગ્યગુજરાત

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક અન્ય રાજ્યમાં બદલી કરાઈ, જાણો

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા.

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને AIIMSમાં કરાયા દાખલ.

દેશમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા તારીખની જાહેરાત પહેલા જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા

Read More