મોંઘવારી નડતી હોય તેમણે ખાવા-પીવાનું અને પેટ્રોલ ભરાવાનું છોડી દેવું જાેઇએ : ભાજપ નેતાનું નફ્ફટાઇભર્યું નિવેદન
રાયપુર : ભાજપ નેતા અને છત્તીસગઢ સરકારમાં ત્રણ વખત પ્રધાન રહી ચુકેલા બ્રિજમોહન અગ્રવાલે વધતી મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપ્યું.
Read More