ગાંધીનગરગુજરાત

કોરોના ટેસ્ટીગની કિમતમાં ઘટાડો : લેબોરેટરીમા RTPCRનો ટેસ્ટ હવે રૂપિયા ૮૦૦ મા કરાશે

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોના ની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઇને

Read More
ગાંધીનગર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં 58 કોરોનાના કેસ, 7ના મોત

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આંશિક રાહત થઇ હોય તેમ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

Read More
ગુજરાત

ખેડબ્રહ્મામાં આજથી 7 દિવસ બજારો બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં કોરોનાના કેસો વધતાં નગર પાલિકાના પ્રમુખ તેમજ વેપારીઓ દ્વારા તા. ૩૦-૧૧-ર૦થી ૬-૧૨-૨૦૨૦ સુધી બપોરે ૩ વાગ્યા

Read More
ગાંધીનગરગુજરાત

યાત્રાધામ અંબાજીમાં આજે કાર્તિકી પૂનમ દેવદિવાળીની ઉજવણી

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં આજે કાર્તિકી પૂનમ જેને દેવ-દિવાળી તરીકે ઉજવાય છે. આ સાથે દિવાળી પર્વના તહેવારોની આજ સમાપ્તિ થશે.

Read More
ગુજરાત

મોંઘવારીનો વધુ એક માર : માધુપુરામાં લાલ મરચાના હોલસેલ ભાવમાં કિલોએ રૂ.50 વધ્યા

અમદાવાદ : અમદાવાદના માધુપુરા મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો

Read More
આંતરરાષ્ટ્રીય

બ્રહ્મપુત્ર નદી પર ચીન વિરાટ બંધ બાંધશે, ભારત અને બાંગ્લા દેશની મુશ્કેલીઓ વધશે

નવી દિલ્હી : પોતાની 14મી પંચવર્ષીય યોજનાના અમલના નામે ચીન બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધી રહ્યું હતું. આ

Read More
રમતગમત

ક્રિકેટ બોર્ડે કોહલીને વધારે પડતો પાવર આપી દીધો છેઃ ઈતિહાસકાર રામચંદ્ર ગુહા

નવી દિલ્હી : 2017માં સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના વહિવટ માટે બનાવેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સભ્ય તેમજ જાણીતા લેખક અને

Read More
ગાંધીનગર

આયુર્વેદને ઓળખો : ડો.પ્રવીણ ખરાડી (એમ.ડી.આયુર્વેદ)

સમગ્ર દેશ અને દુનિયામાં છેલ્લા ૯ મહિનાથી ચાલતી કોરોનાની મહામારી વચ્ચે આયુર્વેદ વિજ્ઞાન / આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ જે આપણને આપણા

Read More